Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢનાં સ્વામિનારાયણ સુર્વણ મુખ્યમંદિર દ્વારા જરૂરીયાતમંદોને સહાય

જૂનાગઢ સહીત સમગ્ર સોરઠ પંથકમાં આજે જરૂરીયાતમંદ, ગરીબ વર્ગ અને રોજેરોજનું ખાતા પરિવારોને સહાય અને મદદરૂપ થવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ, સેવાકીય મંડળો, ધાર્મિક સંસ્થાઓ સહીત સર્વે સમાજનાં લોકો સેવાની…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં ૨૦ એપ્રિલથી શરતોને આધિન છુટછાટ અપાશે

જૂનાગઢ જિલ્લામાં હજુ એકપણ કોરોનાં પોઝીટીવ કેસ નોંધાયો નથી. તા. ૨૦ એપ્રિલથી શરતોને આધિન કેટલાક ધંધા રોજગાર વ્યવસાયોને છુટછાટો અપાશે. જિલ્લા કલેકટર ડો. સૈરભ પારઘીનાં અધ્યક્ષ સ્થાને આજે કમીશ્નર તુષાર…

Breaking News
0

ગુજરાતના ૬ લાખ વેપારીઓનો ધંધો ઠપ્પ થઈ જશે..!

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ૨૦મી એપ્રિલથી ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર ઓનલાઇન ચીજવસ્તુઓના વેચાણને શરતી મંજૂરી આપવાની જાહેરાત કરી છે. જો ઓનલાઇન ચીજવસ્તુઓનો વેપાર શરૂ થઈ જાય તો ગુજરાતના છ લાખથી વધુ…

Breaking News
0

ભારત સરકાર તરફથી ૨૪ હજાર કોવિડ-૧૯ રેપિડ ટેસ્ટિંગ કીટનો જથ્થો ગુજરાત પહોંચ્યો

ગુજરાત સહિત સમગ્ર ભારત વર્ષ અને દુનિયાનાં દેશોમાં કોરોનાનો ક્રુર પંજા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે ત્યારે કોરોનાનાં સંક્રમણમાંથી લોકોને બચાવવા માટેનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. કોરોનાનાં પોઝીટીવ કેસોમાં…

Breaking News
0

જૂનાગઢમાં ગજાનંદ મિત્ર મંડળ દ્વારા સરાહનીય કામગીરી

જૂનાગઢમાં ગજાનંદ મિત્ર મંડળ દ્વારા જરૂરિયાતમંદ ૫૦થી વધુ લોકોને સવાર-સાંજ બંને વખત ભોજન પીરસી અનોખી સેવા કે કામગીરી કરી રહ્યા છે. જૂનાગઢમાં માનવ સેવા એ જ પ્રભુસેવા તેમજ ભૂખ્યાને ભોજન…

Breaking News
0

સોમનાથના પાથરણાવાળા, ફેરીયાઓ, ફોટોગ્રાફરોની વહારે તંત્ર આવે તેવી માંગણી

જગવિખ્યાગત સોમનાથ મંદિર સાંનિધ્યે રહેતા યાત્રીકોના ઘસારાના કારણે રોજે રોજનું કમાઇ ગુજરાન ચલાવતા છૂટક ખાણી-પીણીની હાથલારી ચલાવતા ફેરીયાઓ, રમકડા સહિતની ચીજવસ્તુઓનું વેંચાણ કરતા પાથરણાવાળાઓ, ફોટોગ્રાફરો, મજુરો જેવા ગરીબ વર્ગના લોકોની…

Breaking News
0

વેરાવળ અને સુત્રાપાડા માર્કેટીંગ યાર્ડ આજથી શરૂ થશે

કોરોના વાયરસના કારણે બંધ રહેલ માર્કેટીંગ યાર્ડો શરૂ કરવા અંગે ગુજરાત રાજય સરકારની સુચના અન્વયે ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ અને સુત્રાપાડા બે માર્કેટીંગ યાર્ડો આજે તા.૧૭ મીથી શરૂ કરવાની યાર્ડોના…

Breaking News
0

ગીર-સોમનાથ જીલ્લામાં કોરોના વાયરસનાં ત્રણ શંકાસ્પદ દર્દીનાં રીપોર્ટ નેગેટીવ આવ્યાં

ગીર સોમનાથમાં જીલ્લા મથક વેરાવળની સીવીલ હોસ્પીટલમાં આવેલા કોરોના વાયરસના શંકાસ્પદ ૩ દર્દીના નમુના લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ હતા. ગઈકાલે આ ત્રણેયનો રીપોર્ટ નેગેટીવ આવેલ છે. કોરોન્ટાઈન ફેસેલીટી ખાતે…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાની ૮,૮૮૫ પૈકી ૪૩૯ જેટલી ફીશીંગ બોટો જ દરીયો ખેડવા તૈયાર ?

ગુજરાત રાજય સરકારે લોકડાઉનમાંથી માછીમારી કરવા જવા માટે મુકતિ આપી છે પરંતુ ગીર સોમનાથ જીલ્લાની નવેક હજારમાંથી માત્ર ૪૩૯ જેટલી જ ફીશીંગ બોટો દરીયો ખેડી માછીમારી કરવા જવા તૈયાર થઇ…

Breaking News
0

સીમર એસબીઆઈ બેંકની અંદર ગ્રામ્ય વિસ્તારનાં લોકોની લાંબી કતારો

લોકડાઉન સમયે સરકારનાં નિયમોની એસીતેસી જોવા મળી રહી છે. સીમર ગામની આસપાસ ૬ જેટલા ગામનાં લોકો અહી બેંકનાં કામકાજ માટે આવે છે. ૨૦ દિવસથી લોકો ઘર બહાર નીકળી શકતા નથી…