Browsing: Breaking News

Breaking News
0

રસરંગ મેળા-૨૦૨૩ માટે ફોર્મ વિતરણ-સ્વીકાર માટે ૩ દિવસની મુદતનો વધારો : ૧૯ જુલાઈ સાંજે ચાર કલાક સુધી ફોર્મ ભરી શકાશે

લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા.૫-૯-૨૦૨૩ થી તા.૯-૯-૨૦૨૩ દરમ્યાન રસરંગ લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ લોકમેળો ૨૦૨૩માં ફોર્મ વિતરણ તથા સ્વીકારવા માટે હાલ ચોમાસાની સીઝન હોય…

Breaking News
0

દ્વારકાની ખ્યાતનામ હોટલના નામ જેવી ડમી વેબસાઈટ મારફતે છેતરપિંડી કરતા ચીટર સામે ગુનો

લેમન ટ્રી હોટલના નામથી ખોટી સાઈટ બનાવીને બાર રૂમનું એડવાન્સ ભાડું મેળવી લીધું દ્વારકામાં આવેલી જાણીતી લેમન ટ્રી હોટલના નામથી કોઈ ગઠિયાએ ખોટી વેબસાઈટ બનાવી અને તેમાં એક મહિલા આસામી…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર કચેરીની નોંધપાત્ર કામગીરી

એક વર્ષમાં ૩૦ થી વધારે જાેબફેર દ્વારા એક હજારથી વધુ ઉમેદવારો પસંદગી થઈ જિલ્લા રોજગાર કચેરી ખાતે નોંધાયેલ ઉમેદવારોને રોજગારીની તકો મળે તે હેતુથી ખાનગી ક્ષેત્રનાં નોકરીદાતાઓ અને રોજગાર વાંચ્છુ…

Breaking News
0

ચંદ્રયાન – ૩ ના લોન્ચિંગ પૂર્વે ખંભાળિયાની શાળામાં યાનની માનવ આકૃતિ બનાવાઈ

ભારત માટે મહત્વપૂર્ણ અને સમગ્ર દુનિયાની જેના ઉપર નજર છે, તે ચંદ્રયાન ૩ નું લોન્ચિંગ ગઈકાલે શુક્રવારે બપોરે શ્રી હરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરવામાં આવ્યું હતું. તે…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લાના ૧૭ પોલીસ સબ ઇન્સ્પેકટરોની સામૂહિક બદલી

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્યની કચેરીના હુકમ અન્વયે પીએસઆઇ સંવર્ગમાંથી પીઆઇ સંવર્ગમાં બઢતી માટે એક વર્ષ શાખાના અનુભવની જાેગવાઈ થયેલ હોય જૂનાગઢ જિલ્લામાં ફરજ બજાવતા ૧૭ પીએસઆઇની…

Breaking News
0

ઉના તાલુકાના સનખડા ગામે યુવાનની હત્યા

ઉના તાલુકાના સનખડા ગામનો પરણિત યુવાન દોલુભાઈ ધીરૂભાઈ ઝાલા(ઉ.વ.૩૫) કોઈ કામ માટે ઉના તાલુકાના માણેકપુર ગામે ગયેલ હતા અને માણેકપુર-દુધાળા ગામના રોડ ઉપર બાવળના ઝાડ પાસે કોઈ અજાણ્યા ઈસમોએ કોઈ…

Breaking News
0

જૂનાગઢના પૂ. ઇન્દ્રભારતી બાપુના બેનનો કૈલાસવાસ વિઝાણમાં સમાધી અપાઈ

શ્રી પંચદશનામ જુના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી મહંત પૂ.ઇન્દ્રભારતી બાપુના મોટાબેન મંજુલાબેન શિવગીરી ગોસ્વામી તા.૧૨-૭-૨૦૨૩ ના રોજ કૈલાશવાસ થયેલ છે. તેમને તા.૧૩ના રોજ કરછના અબડાસાના વીંઝાણ મુકામે સવારે ૭ કલાકે…

Breaking News
0

જૂનાગઢમાં અવસર જવેલર્સ નામની દુકાનમાંથી અંદાજીત પાંચ લાખની ચોરી

જૂનાગઢના ગીરીરાજ રોડ ઉપર આવેલા અવસર જવેલર્સ નામની દુકાનમાં ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે સુર્યનગર સોસાયટી ખાતે રહેતા ચિરાગભાઈ દિલીપભાઈ ચરડવા(ઉ.વ.૪૩)એ અનિકેત ગીરીશભાઈ ઝીંઝુવાડીયા રહે.નવા…

Breaking News
0

જૂનાગઢમાં વૃદ્ધે ધોરણ-૯ની વિદ્યાર્થિનીને અડપલા કર્યા : ચકચાર

જૂનાગઢમાં પાડોશીના ઘરે ફૂટપટ્ટી લેવા ગયેલ એક સગીર વયની છાત્રાની વૃદ્ધે છેડતી કરતા ચકચાર મચી ગઈ છે. સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરના સી ડિવિઝન પોલીસ…

Breaking News
0

મનુષ્ય જીવન વ્યસન મુક્ત હોવું જાેઈએ – જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ

આષાઢ કૃષ્ણ દશમી શ્રી શારદાપીઠ દ્વારકા ખાતે ચાલી રહેલ ચાતુર્માસ્ય વ્રત અનુષ્ઠાનના સાયં સત્ર શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાના પ્રવચનમાં સમાજને વ્યસન મુક્ત બનાવવા વિશેષ ભાર મૂક્યો હતો. મહારાજજીએ કહ્યું મનુષ્યને ધર્મ…

1 160 161 162 163 164 1,267