દેશની માતા-બહેનોને ઉત્તમ આરોગ્ય સેવાઓ મળી રહે, તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર મિશન મોડમાં કામ કરી રહી છે અને રાજ્યમાં અનેકવિધ યોજનાઓ-કાર્યક્રમો…
“૧૦૮ એમ્બ્યુલન્સ સેવા”માં આવતા ગર્ભાવસ્થા સંબંધિત કેસોની જટિલ પરિસ્થિતિઓમાં જરૂરી સમયસૂચકતા દાખવી ઈ.એમ.ટી.ની મદદથી પ્રસુતાઓની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવવામાં આવે છે. આવા જ કિસ્સામાં રાજકોટ જિલ્લાના સાણથલી અને સરધારની…
રાજ્ય સરકારે મહિલાઓના સન્માન અને સુરક્ષા ક્ષેત્રે અનેક યોજનાઓ અમલી બનાવીને નોંધપાત્ર ખેડાણ કર્યું છે. ખાસ કરીને મહિલાઓ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન શરૂ કરીને સ્ત્રીને વ્યક્તિગત અને સામાજિક રીતે…
દિલ્હીમાં રહેતી એક નિર્દોષ યુવતીને વિધર્મી શખ્સ દ્વારા ચપ્પુ અને પથ્થરોના ઘા મારને ર્નિમમ હત્યા કરાયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. દિલ્હીની આ કલંકિત ઘટનાનો ઠેર ઠેર ઉગ્ર વિરોધ જાેવા મળી…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં શહેર યુવા ભાજપના હોદ્દેદારોની વિધિવત જાહેરાત કરવામાં આવી છે. જેમાં શહેર યુવા ભાજપના પ્રમુખ તરીકે સક્રિય કાર્યકર કિશનભાઈ ગોહેલ, મહામંત્રી તરીકે દેવ શાહ અને…
ફક્ત ખંભાળિયા જ નહી પરંતુ સમગ્ર ભારતમાં અત્યંત ઉત્તેજનાસભર અને ક્રિકેટ પ્રેમીઓ માટે મહત્વની એવી આઈ.પી.એલ. ક્રિકેટ ટુર્નામેન્ટના સોમવારે રાત્રે યોજાયેલા ફાઈનલ મેચમાં અંત સુધીની ભારે રસાકસી અને ઇંતેજારી સાથેનો…
કૃષિ અને ઋષિની સંસ્કૃતિ ધરાવતા ભારત વર્ષના ધરતીપુત્રો સુખી અને સમૃધ્ધ બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ભારતના ખેડુતોની આવક બમણી કરવાનો સંકલ્પ છે. ખેડૂતો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ…
ખંભાળિયામાં બરછા સ્ટ્રીટ ખાતે આવેલી જાણીતી સેવાકુંજ હવેલી ખાતે ગઈકાલે મંગળવારે સાંજે ચુનરી મનોરથના દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ-બહેનોએ લીધો હતો. આ દર્શનના…
ઉપરકોટમાં કરાયેલ ડીમોલેશન બાદ નરસિંહ વિદ્યા મંદિર ખાતે મુસ્લીમ સમાજની મીટીંગ યોજાઇ હતી. આ અંગે વહાબભાઇ કુરેશીએ જણાવ્યું હતું કે, ઉપરકોટમાં સરકારી તંત્ર દ્વારા શનિવારના વ્હેલી સવારે ડીમોલેશન કરવામાં આવ્યું…