દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા લોકેશનની ૧૦૮ ઇમરજન્સી ટીમ દ્વારા અહીં આવેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટના મુખ્ય કાર્યાલય ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓને ૧૦૮ ઇમરજન્સી વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવી, આપાતકાલીન પરિસ્થિતિમાં ૧૦૮ નો…
ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી ધો.૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. શિક્ષણ વિભાગ દ્વારા મુકવામાં આવેલા પરિણામમાં રાજયનું પરિણામ ૭૩.ર૭ ટકા આવેલું છે. જયારે જૂનાગઢ…
ઉનાળાના વેકેશનના દિવસો પુરા થવામાં છે અને આગામી દિવસમાં સ્કૂલો શરૂ થવાની છે ત્યારે નવા શૈક્ષણિક સત્રને ધ્યાને લઈ વાલીઓ તૈયારીમાં પડી ગયા છે. નાના બાળકથી લઈ અને સૌ વિદ્યાર્થીઓ…
જૂનાગઢ શહેર મધ્યમાંથી પસાર થતી રેલ્વે લાઈનને બ્રોડગેજ બનાવવાની કામગીરી દરમ્યાન કરવામાં આવનાર અંડર બ્રિજ બાબતે અસરકર્તા વિસ્તારના લોકોનો રોષ ચરમસીમાએ છે. પરંતુ કોઈ અકળ કારણોસર લોકો આ રોષ વ્યક્ત…
જૂનાગઢમાં તા.૨૮-૫-૨૦૨૩ને રવિવારના રોજ ભારત વિકાસ પરિષદ જૂનાગઢ શાખા દ્વારા નબળા અને આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફુલસ્કેપ નોટબુક વિતરણ અને સામાન્ય રાહદારીઓ માટે છાશ વિતરણની શરૂઆત કરાઈ…
ભારત સરકાર વર્ષ ૨૦૨૩-૨૪માં રવિ પાકોની ટેકાના ભાવે ખરીદી કરશે : ભારત સરકારને ભલામણ કરવા રાજ્ય સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા : કૃષિ મંત્રી ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના…
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના…