Browsing: Breaking News

Breaking News
0

કેશોદમાં લગ્ન કરાવી દેવા દબાણ કરી ફોટો વાયરલ કરવાની ધમકી સાથે માંગણી કરી

કેશોદમાં બનેલા એક બનાવમાં પ્રેમ સંબંધમાં પ્રેમીએ યુવતીના પરિવારજનોને લગ્ન કરાવી દેવાનું દબાણ કરી અને યુવતીનો ફોટો વાયરલ કરવાની ધમકી આપી રૂા.૧૦ લાખની રકમની માંગણી કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવવામાં આવી…

Breaking News
0

જૂનાગઢમાં આવેલા શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલે પૂનમના દિવસે ધ્વજારોહણ સહિતના વિવિધ કાર્યક્રમો

ભાવિકોની જયાં આસ્થા રહેલી છે તેવા જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલે પૂનમના દિવસે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવનાર છે. ભગવાન સ્વામીનારાયણના સ્વહસ્તે…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ઘડાયેલી નવી ઇલેક્ટ્રોનિક્સ પોલિસીની ફલશ્રુતિ રૂપે ગુજરાત સરકાર અને ટાટા ગૃપ વચ્ચે MoUસંપન્ન થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર૦૩૦ સુધીમાં ૧૦૦ ટકા ઇલેક્ટ્રીક વાહન ઉપયોગ અને પ૦ ટકા કાર્બન ઉત્સર્જન-નેટ ઝિરો કાર્બન ઇમિશનના આપેલા લક્ષ્યને સાકાર કરવામાં ગુજરાતનું આગવું કદમ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં…

Breaking News
0

ભાણવડ તાલુકાના પાછતર ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનું ખાત મુહુર્ત કરતા પ્રવાસન અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા

અંદાજિત રૂા.૨૯ લાખના ખર્ચે અદ્યતન સુવિધા સાથે બનશે બિલ્ડીંગ ભાણવડ તાલુકાના પાછતર ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનું પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં…

Breaking News
0

શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી કલરના ફુલોની પાંદડીનાવાઘા-લાલફુલનો દિવ્ય શણગાર

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી…

Breaking News
0

પ્રકૃતિના જતન, સંરક્ષણ અને સંવર્ધન સાથેનીવૃતિ ધરાવતો પ્રવૃત વિકાસ તરફ ગતિ સાથે પ્રગતિ કરતો રાજકોટ જિલ્લો છેલ્લા પાંચ વર્ષમાં ૧૫૪૮.૫૦ હેકટર જમીનમાં કરાયું વૃક્ષારોપણ

ટકાઉ વિકાસની સંકલ્પનાને સાર્થક કરવા “વૃક્ષ ખેતી યોજના” હેઠળ જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૮૫ લાભાર્થીઓને રૂા.૧૨.૮૦ લાખની સહાય ચુકવાઈ : મિયાવાકી પધ્ધતિ હેઠળ ઈશ્વરિયા પાર્ક-ગોંડલ તાલુકામાં “વન કવચ” તૈયાર કરાશે “કુદરતિ…

Breaking News
0

ઘેલા સોમનાથ મહાદેવ તથા મીનળ મંદિરના વિકાસ અંગેની બેઠકમાં તમામ કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની કોન્ટ્રાક્ટરને તાકીદ

વીંછીયા તાલુકાના સોમ પીપળીયા ખાતે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવના મંદિરમાં તથા મંદિરની બહાર કરવાના કરવાના થતા વિવિધ વિકાસ કામો અંગેની બેઠક પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાળવીયાના અધ્યક્ષસ્થાને…

Breaking News
0

વિંછીયા ખાતે ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ કરતાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા : કિડનીના દર્દીઓને મળશે નિઃશુલ્ક સેવા

રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કિડનીના દર્દીઓ માટે તાલુકા કક્ષાનાં ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ સેન્ટર ખાતેથી દર્દીઓને…

Breaking News
0

૫ જૂન પર્યાવરણ દિવસ પહેલા આપણી પાસે રહેલા ઈ-વેસ્ટનો યોગ્ય નિકાલ કરીને પર્યાવરણને બચાવીએ : રેસકોર્સ લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે શની-રવિવારે ઈ-વેસ્ટ કલેક્શન કેમ્પ યોજાશે

ઇલેક્ટ્રોનિક ઉપકરણો નકામાં બને ત્યારે વધતો કચરો એટલે ઈ-વેસ્ટ. કમ્પ્યૂટર, લેપટોપ, મોબાઈલ,ટી.વી., રીમોટ, ચાર્જર, બેટરી, ઈલેક્ટ્રોનિક સ્પેર પાર્ટ વગેરે ઈલેક્ટ્રોનિક સાધનોની બનાવટમાં ઝેરી ધાતુઓનો ઉપયોગ કરવવામાં આવે છે. સાધનોના ઉપયોગમાં…

Breaking News
0

ખંભાળિયા શહેરમાં વિતરણ થતું પાણી ડહોળુ : નગરજનોમાં કચવાટ

ખંભાળિયા શહેરમાં નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી ડહોળુ હોવા અંગેની વ્યાપક ફરિયાદો ઊઠવા પામી છે. ખંભાળિયા શહેરને પાણી પૂરૂ પાડતા ઘી ડેમની સપાટી હાલ તળિયે છે, ત્યારે શહેરના અનેક…

1 182 183 184 185 186 1,268