ખંભાળિયા શહેરમાંથી આજથી આશરે બાર દિવસ પૂર્વે ઝડપાયેલી આલ્કોહોલ મિશ્રિત ૪૦૦૦ આયુર્વેદિક સીરપની બોટલના પ્રકરણમાં આ અંગેના તાર સીરપની અમદાવાદ સ્થિત ફેક્ટરી સુધી પહોંચ્યા હતા અને ત્યાર બાદ રવિવારે ખંભાળિયામાંથી…
તાલાલા તાલુકાના ઘૂસિયા ગામમાં રહેતા એક મહિલાને તારીખ ૬-૮-૨૦૨ના બપોરના દોઢ કલાકે પ્રસુતિની પીડા ઉપડતા તેના ગામમાં રહેતા આશાવર્કરે ૧૦૮નો સંપર્ક કર્યો હતો. આ કોલ મળતાની સાથે જ સોમનાથ ૧૦૮ની…
કેશોદની સરકારી ગર્લ્સ શાળામાં ઇકો ક્લબની પ્રવૃત્તિના ભાગરૂપે શાળાના ઇકો ક્લબ અધ્યક્ષ ડી.પી. કરમટા દ્વારા કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં સર્પ વિદ અને પર્યાવરણ પ્રેમી શ્રીપનારાના માર્ગદર્શનમાં ઝેરી અને…
મનપાના ત્રણ અધિકારીઓ વોંકળાના દબાણોનો સર્વે કરવા નીકળ્યા છે અને આ અધિકારીઓ તંત્રને રીપોર્ટ આપશે પણ ખરા પરંતુ મનપા તંત્ર પાસે આવા દબાણો દુર કરવા કે દબાણ કરનારાઓ સામે કડક…
૧.૭૮ મિલિયન વિદેશી પ્રવાસીઓ સાથે ગુજરાત, દેશમાં ૨૦.૭૦ ટકાનો હિસ્સો ધરાવે છે : સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાત પાંચમા સ્થાને : ૧૩૫.૮૧ મિલિયન સ્થાનિક પ્રવાસીઓ ગુજરાતના પ્રવાસે : ભારતમાં સ્થાનિક પ્રવાસીઓમાં…
દિલ્હી ખાતે સાંસદ રાજેશ ચુડાસમા, એમપી રામભાઈ મોકરીયા, એમપી મોહનભાઈ કુંદડારીયા અને એમપી નરેન્દ્રભાઈ કાછડીયા સાથે કેન્દ્રિય ઉડ્ડયન મંત્રી જયોતીરાદીત્ય સિંધીયાને મળ્યા હતા. સૌપ્રથમ તો રાજકોટ(હીરાસર) એરપોર્ટ ચાલુ કરવા માટે…
માધવ ક્રેડિટ કો. સોસાયટીની સાધારણ સભા તા.૩૦ જુલાઈના રોજ ચેરમેન પ્રો. પી.બી. ઉનડકટના અધ્યક્ષ સ્થાને મળેલી હતી. વરસાદી વાતાવરણમાં હોવા છતાં ખુબ જ મોટી સંખ્યામાં હાજરી રહી હતી. વાર્ષિક હિસાબો,…