વેરાવળમાં ગંગાનગર વિસ્તારમાં આવેલ રાધા ગોપી મંડળ દ્વારા પવિત્ર પરસોતમ માસ દરમ્યાન આ વિસ્તારની મહિલાઓ ગોપી બનીને પીપળના ઝાડ નીચે પીપળેશ્વર મહાદેવની સ્થાપના કરી દરરોજ પરસોતમ ભગવાનને રિઝવવા પૂજા અર્ચના…
કેશોદના મેસવાણ ગામનાં પાદરમાં બસ સ્ટેન્ડ પાસે પસાર થતાં વોંકળા ઉપર તાજેતરમાં બનાવવામાં આવેલ પુલમાં પ્રથમ વરસાદમાં જ ધોવાણ થઈ જતાં કાંકરીઓ દેખાવા લાગી હતી અને હવે પાણીનું વહેણ ધીમું…
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના…
તારીખ ૩-૮-૨૦૨૩ના રોજ સરકારી વિનયન કોલેજ ભેંસાણમાં વિષય “ગુજરાતી ગઝલમાં રસ નિરૂપણ” ઉપર વિશેષ વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાતી વિષય લીલીયા કોલેજના પ્રોફેસર ડો. કેતન કાનપરિયા…
જૂનાગઢના વિવિધ ધાર્મિક સ્થળો ઉપરાંત ભવનાથને જાેડતી સીધી સેવા શરૂ થાય તો ભાવિકોને ખુબ જ રાહત થશે જૂનાગઢ શહેરના લોકોને ધાર્મિક સ્થળોના દર્શનનો લ્હાવો મળી શકે તેમજ શહેરના મુખ્ય મથક…
જૂનાગઢ જીલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આંખ આવવાના કેસથી લોકો ઘરે ઘરે પરેશાન છે. કેટલાક લોકો આ રોગને અખીયા મિલાકે રોગ પણ કહી રહ્યા છે, લોકો એક પછી એક આ…