ખંભાળિયા શહેરની મધ્યમાં આવેલું સરકારી સરકીટ હાઉસ ખૂબ જ જર્જરિત હોય, આ પરિસ્થિતિમાં કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી આ સર્કિટ હાઉસ બંધ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. ખંભાળિયા શહેરમાં…
કથાકાર શાસ્ત્રીજીનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બહુમાન કરાયું જૂનાગઢના માંગરોળના ટાવર પાસે આવેલ સીટી સેન્ટર ડેવલપમેન્ટ એપાર્ટમેન્ટના મધ્યમાં શ્રીરામ પરાયણ જ્ઞાનયજ્ઞ રામ કથાનું સુંદર અને ભક્તિમય આયોજન કરાયું છે. પવિત્ર…
ઓખામાં એએસપી રાઘવ જૈનની અધ્યક્ષતામાં હિન્દુ-મુસ્લીમનાં તહેવારોને લઈને શાંતિ જળવાઈ રહે તે માટે વિવિધ સમાજાે સાથે મિટીંગ ઉપરાંત સંવેદનશીલ એરિયા અને તાજીયાના રૂટ ઉપર ફુટપેટ્રોલિંગ હાથ ધરાયું હતું.
બે બાળકો અને પતિના ગુમાવનાર મહિલાએ પણ એસીડ પી જીંદગી ટુંકાવી : અરેરાટી જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં જર્જરિત ઈમારત ધરાશાયી થવાના કારણે એક જ પરિવારના ત્રણ લોકો સહિત કુલ ચારના…
સરદાર પટેલ દરવાજામાં આવેલી સરદાર પટેલ ગેલેરી ખુલ્લી મુકાઈ. રિનોવેટ થયેલ સરદાર પટેલ દરવાજાે જાેવાની સાથે સાથે જાેવા મળશે ઉપરકોટ કિલ્લાના જૂના અને નવા રૂપ દર્શાવતો વિડિઓ, જૂનાગઢ શહેરની તસ્વીરી…
વિસાવદરમાં હનુમાનપરા વિસ્તારમાં રહેતા જાવેદભાઈ યુનુસભાઈ લુલાણીયા(ઉ.વ.૩પ)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, પુજારા નામની તેમની મોબાઈલની દુકાને બનેલા બનાવ અંગે જય વજુભાઈ શિરોયા રહે.ભુતડી વાળા વિરૂધ્ધ એવા મતલબની…
‘દરિયાઈ કલ્પવૃક્ષ’ તરીકે ઓળખાતા ચેર વૃક્ષો (મેન્ગ્રૂવ) વાતાવરણમાંથી ૧૦ થી ૧૫ ટકા જેટલો કાર્બનનો નાશ કરતા હોવાથી જૈવ વિવિધતા વધારવામાં અત્યંત લાભદાયી : ઇકોલોજીકલ સ્ટેબિલાઇઝેશન, જમીનની જાળવણી અને નિર્માણ સહીત…