ગરવા ગિરનારની પરિક્રમા કારતક સુદ અગિયારસના એટલે કે તા.૪-૧૧-૨૦૨૨ની મધ્યરાત્રીથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર પરિક્રમા રૂટ ઉપર જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગના અધિકારીઓએ પરિક્રમા માર્ગ, શ્રદ્ધાળુઓ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી રૂા.૨૯૦૦ કરોડના રેલ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરતા જણાવ્યું કે, સરદાર પટેલની જયંતી છે. સરદારે દેશને જાેડવાનું કાર્ય કર્યું હતું. રેલવે પણ દેશને જાેડવાનું કાર્ય કરે છે.…
મોરબીમાં ઝુલતો પુલ તુટી પડવાની જીવલેણ ઘટના બની અને જાેતજાેતામાં ૧૩૫ લોકો મોતનાં મુખમાં હોમાઈ ગયા. અનેક લોકો ઘાયલ થયા હતા. રવિવારની રજાનો દિવસ હોવાથી લોકો ફરવા માટે ઝુલતા પુલ…
ગુજરાતનાં મોરબી શહેરમાં સદીઓ જુનાં ઝૂલતા પુલનાં તૂટી જવાને કારણે રવિવારે સાંજે પાણીમાં પડીને સેંકડો લોકોનાં મોત થયા હતા જેમાં સોમવારે સાંજ સુધી મોતનો આંકડો ૧૪૧ ઉપર પહોંચ્યો હતો. રાજયનાં…
મોરબી ખાતે જે ઝૂલતો પુલ ધરાશાયી થયો અને જે કરૂણાંતિકા સર્જાઈ તેમાં ખૂબ ઝાઝા લોકોનાં મૃતયું થયા છે જે સમાચાર દુઃખ પમાડનારા છે. આજે સવારથી મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ કોંગ્રેસનાં…
જૂનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યાના મહંત ભીમબાપુએ મોરબી ઝુલતાપુલ ઉપર જે દુર્ઘટના સર્જાઈ તેમાં જે મૃત્યુ પામેલા મૃતાત્માઓને મોક્ષ માટે દાતારબાપુને પ્રાર્થના કરી હતી અને તેમના…
આખા વર્ષ દરમ્યાન વારે તહેવારે યાત્રાધામ બેટ દ્વારકામાં લાખો દર્શનાર્થીઓ બોટ દ્વારા બેટમાં જાય છે. આ બોટ ફેરી સર્વિસનું સંચાલન જી.એમ.બી. દ્વારા કરવામાં આવે છે. વારંવાર અખબારો અને મીડિયામાં ચમકતી…
મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પ્રશાસન પણ સતર્ક બન્યું છે અને ગોમતી ઘાટ પાસે સુદામા સેતુ પુલ બંધ કરાયો છે. સુદામા સેતુ ઉપરથી હજારો યાત્રિકો દરરોજ…
જૂનાગઢ શહેરનાં જવાહર રોડ ઉપર આવેલા ઐતિહાસીક સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે બીરાજતા રાધારમણ દેવ, હરીકૃષ્ણજી, સિધ્ધેશ્વર મહાદેવ આદિ દેવોનો આવતીકાલ તા. ર-૧૧-રર બુધવારનાં રોજ ભવ્ય છપ્પનભોગ અન્નકુટ ધરાવવામાં આવશે. નૂતનવર્ષ…
ગીર ગઢડા તાલુકાના ફાટસર ગામે એક મહિલા કાવિશબેન ભરતભાઇ સોલંકી ઉપર ઘરની બહાર રાત્રે નીકળા હતા ત્યાં જ ઘરના દરવાજાની બહાર એક દિપડો બેઠેલો હતો અને તે મહિલા ઉપર અચાનક…