Browsing: Breaking News

Breaking News
0

માંગરોળની ડૂબી ગયેલી ફિશિંગ બોટ ખલાસીઓને ભારતીય કોસ્ટગાર્ડે બચાવી લીધા

નવ દિવસ પહેલાં જખૌ નજીક ભારતીય જળસીમામાં માછીમારી કરી રહેલી માંગરોળની બોટ ઉપર અંધાધૂંધ ફાયરીંગ કરી, માછીમારોનું અપહરણ કરવાનો પાક. નેવીનો નાપાક ઈરાદો કામયાબ નિવડ્યો ન હતો. ફીશિંગ બોટને બે…

Breaking News
0

લમ્પીની પીડા દુર કરવા નાયરાયણગીરી બાપુ દ્વારા ખડેપગે તપસ્યા

પાટવડ કોઠા બાલનાથ મંદિર ગીરનારી આશ્રમનાં સંત શ્રી નારાયણગીરી બાપુ ગાયોને લમ્પી જેવા રોગમાંથી મુકત કરવા બદલ ભગવાનશ્રી બાલનાથ મહાદેવને તપસ્યારૂપે પ્રાર્થના કરી પુરા બાર મહીના તા. ર૯-૭-ર૦રર થી ર૯-૭-ર૦ર૩…

Breaking News
0

મીઠાપુર : દરજી સમાજનું ગૌરવ

મીઠાપુર નિવાસી ઉપેન્દ્રભાઈ ડાયાલાલ પીઠડીયાની સુપુત્રી ફાલ્ગુની પીઠડીયા ગુજરાત પોલીસમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એએસઆઈ બનતા મીઠાપુર દરજી સમાજનું ગૌરવ વધારેલ છે.

Breaking News
0

વિહીપ દ્વારા દ્વારકામાં આવેદનપત્ર અપાયું

ગત શનિવારના રોજ વિશ્વ હિંદુ પરિષદ બજરંગદળ દ્વારકા તાલુકા દ્વારા ચાઇનીઝ ફટાકડા તથા હિંદુ દેવી-દેવતાના ફોટાવાળા ફટાકડાના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવા પ્રાંત અધિકારી દ્વારકા તથા પીઆઇને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.…

Breaking News
0

ગીરગઢડા ૧૦૮ દ્વારા કટોકટીની સ્થિતીમાં એમ્બ્યુલન્સમાં જ નોર્મલ પ્રસૂતિ કરાવવામાં આવી

ગિર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના સિમાસી ગામે એક પરપ્રાંતિય સગર્ભા મહિલા હીરલ બેન રામભાઇ ભાલીયાને પ્રસૂતિનો દુઃખાઓ થતા ગીરગઢડા ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન આવેલો ફરજ ઉપરના હાજર કર્મચારી ઈએમટી હંસાબેન…

Breaking News
0

૨૫ દેશના રક્ષાપ્રધાન અને ૭૦ દેશના સભ્યો ગાંધીનગર આવશે

ડિફેન્સ એકસ્પોમાં ૧.૨૫ લાખ કરોડનું રોકાણ, ૪૦૦થી વધુ MOU થવાની શક્યતા મહાત્મા મંદિરમાં ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા શરૂ થઈ રહેલા ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૯મી ઓક્ટોબરને બુધવારે ઉદઘાટન…

Breaking News
0

સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં ફ્રુડ શાખાનું ચેકિંગ

મેઈન બજાર સહિત મંદિર પાસે મીઠાઈ તેમજ પેંડાનો પ્રસાદ વેંચતા દુકાનોમાં ચેકીંગ કરાયું : સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં ફ્રુડ શાખનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મેઈન બજાર સહિત મંદિર…

Breaking News
0

જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં શાનદાર સ્વાગત માટે તડામાર તૈયારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૧૯મીનાં રોજ જૂનાગઢનાં મહેમાન બની રહ્યા હોય ત્યારે વડાપ્રધાનનાં આગામનને વધાવવા તડામાર તૈયારીઓનો દોર શરૂ થયો છે અને આ સાથે સંભવિત વિકાસ કામોનાં ખાતમુર્હુત તેમજ લોકાર્પણ…

Breaking News
0

સોમનાથની ધરતી ઉપર ભારતનાં બાર જયોર્તિલીંગ સંપૂર્ણ કથાનકોને ભવ્ય-દિવ્ય નૃત્યકલા માધ્યમથી પ્રસ્તુત કરાઈ

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવને આંગણે રામ મંદિર કલા ઓડીટેરીયમમાં ભારતની મીનીસ્ટ્રી ઓફ કલ્ચર વિભાગ તરફથી ભારતનાં બાર જયોર્તિલીંગનાં દિવ્ય પ્રાગટય-અવતરણ અને કથાનક આધારીત નૃત્ય વંદના પ્રસ્તુત કરાઈ હતી. જેમાં ૧પ…

Breaking News
0

દ્વારકા મહાઅભિવાદન સમારોહમાં સ્વામી સદાનંદ સરસ્વતીજીને શુભેચ્છા આપતા પૂ. ઈન્દ્રભારતીબાપુ

અનંતશ્રી વિભુષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનાં પશ્ચિમામ્નાય શારદાપીઠ દ્વારકાનાં ૭૯માં શંકરાચાર્ય પદ ઉપર પ્રતિષ્ઠીત થવાનાં ઉપલક્ષમાં ગઈકાલે શ્રી શંકરાચાર્ય પીઠાધિરોહણ તથા મહાઅભિવાદન સમારોહ બપોરે ૩…

1 260 261 262 263 264 1,267