Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢમાં લાકડી વડે હુમલો, અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરિયાદ

જૂનાગઢમાં ફ્રુટની લારી ધારકને અજાણ્યા શખ્સે લાકડી વડે હુમલો કરી માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, અફઝલભાઈ યુસુફભાઈ જુણેજા(ઉ.વ.ર૩) રહે.સુખનાથ ચોક,…

Breaking News
0

તાલાલાના ઘાવામાં ફુલ જેવી બાળકીને મોતને ઘાટ ઉતારનાર પીશાવી પિતાના સંપર્કમાં રહેલા સુરતના બે તાંત્રિકોને રાઉન્ડ અપ કરતી ક્રાઈમ બ્રાન્ચ : સઘન તપાસ

પોલીસ તપાસમાં આરોપી પિતાના અન્ય પરીવારજનો પણ શંકાના પરીઘમાં આવી રહ્યા હોવાથી પૂછપરછનો દોર લંબાશે : તપાસમાં જાેડાયેલ હ્લજીન્ની ટીમએ ઘટનાસ્થળેથી એકત્ર કર્યા અમુક પુરાવાઓ જેનું પરીક્ષણ અને ડ્ઢદ્ગછ એનાલીસીસ…

Breaking News
0

જૂનાગઢમાં રણછોડનગરનાં યુવાનો દ્વારા નવરાત્રીનાં ગરબાઓનું ચકલીનાં માળા રૂપે નિરૂપણ

કહેવાય છે કે વાસ્તુની દ્રષ્ટિએ લક્ષ્મીજીને હંમેશ માટે ઘરમાં સ્થિર રાખવા હોય તો ચકલીનો માળો શ્રેષ્ઠ છે. ચકલીના અવાજમાં જબરદસ્ત તાજગી છે. રણછોડનગરનાં પ્રકૃતિપ્રેમી અશ્વિનભાઇ પટેલે જણાવેલો અનુભવ અજમાવવા જેવો…

Breaking News
0

જૂનાગઢના ચિત્રકાર દિપેન જાેષીની મુંબઈમાં રંગોળી નિહાળી લોકો અભિભુત થયા

જૂનાગઢના ચિત્રકાર દિપેન જાેષીની મુંબઈમાં રંગોળીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આકર્ષક રંગોળી નિહાળી લોકો અભિભુત બન્યા હતા.

Breaking News
0

વેરાવળ પંથકમાં વ્યવસાય વેરાનું લાયસન્સ કાઢી આપવાના બદલામાં લાંચ માંગનાર તલાટી મંત્રીને રૂા.૨૭ હજારની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ એસીબીની ટીમએ ઝડપી પાડયો

સુપાસી-ડાભોર ગામના તલાટી મંત્રીએ રૂા.૧ લાખની લાંચ માંગેલ જેમાં રકઝકના અંતે રૂા.૬૦ હજાર નક્કી થયેલ : અરજદારે ફરીયાદ કરતા એસીબીની ટીમએ છટકું ગોઠવેલ વેરાવળ તાલુકાના સુપાસી તથા ડાભોર ગામનો તલાટી…

Breaking News
0

દ્વારકા : નવા વરાયેલા શંકરાચાર્ય સ્વામિ સંદાનંદ સરસ્વતી મહારાજનો મહાઅભિવાદન સમારોહ યોજાયો

યાત્રાધામ દ્વારકા ખાતે આવેલ આદ્ય જગદગુરૂ શ્રી શંકરાચાર્યના શારદાપીઠ મઠ ખાતે નવા વરાયેલા શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજનો મહાઅભિવાદન સમારોહ ૪૦ વર્ષ બાદ દ્વારકા ખાતે ઉજવાયો હતો. જે અંગેની…

Breaking News
0

ગુજરાત પોલીસે છેલ્લા ચાર વર્ષમાં ઇન્ટરપોલની મદદથી ચાર વોન્ટેડ ગુનેગારોને વિદેશમાંથી પકડ્યા

આંતરરાષ્ટ્રીય પોલીસ સંસ્થા ઇન્ટરપોલની જનરલ એસેમ્બલી ભારતમાં યોજાશે : નવી દિલ્હીમાં CBI યજમાની કરશે, ઇન્ટરપોલના ૧૯૫ સભ્ય દેશોના પ્રતિનિધિ સામેલ થશે : ઇન્ટરપોલની મદદથી આવનારા સમયમાં વધુ ગુનેગારોને પકડવામાં સરળતા…

Breaking News
0

નવીન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ રાષ્ટ્રના યુવાઓને વૈશ્વિક સ્તરે વ્યાપક રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ કરાવશે : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ

નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા જેવા વિશ્વ વિદ્યાલયો થકી વિશ્વગુરૂ બનેલો ભારત દેશ આજે નવી શિક્ષણ નીતિના અમલ થકી ફરી વિશ્વગુરૂ દેશ બનવાની દિશામાં : રાજયપાલ આચાર્ય દેવવ્રત, રાષ્ટ્ર-રાજ્યના વિકાસનો પાયો શિક્ષણ-નોલેજ…

Breaking News
0

ઉનામાં ટ્રાફિકમાં ફરજ બજાવતા પીએસઆઇ નિમાવતની મનમાનીથી લોકોમાં હેરાન-પરેશાની

ગરીબ અને અભણ માણસોને મનફાવે તેવું વર્તન કરી અને બાઇકના મેમો આપવા એ અત્યારે તહેવારના સમયમાં યોગ્ય ના ગણાતા વેપારીઓ તથા બાર એસોસિએશનના હોદેદારોએ ઉના પોલીસ સ્ટેશને જઈને પીઆઇને પીએસઆઇ…

Breaking News
0

સાળંગપુરધામ ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૪મો વાર્ષિક પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

સુપ્રસિદ્ધઅને પવિત્ર યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૪મો વાર્ષિક પાટોત્સવતા.૧૪-૧૦-૨૦૨૨નેશુક્રવારના રોજ ભવ્ય રીતે ઉજવાયો.જેમાં દાદાના દર્શન, અભિષેક, અન્નકૂટ,મારૂતિ યજ્ઞ પૂજન દર્શન, કથાશ્રવણના દર્શન એવં વડતાલ દેશ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી…

1 261 262 263 264 265 1,267