એફપીઆઈ(વિદેશી ફંડનું રોકાણ)ના બહાને દેશભરમાં ચાલતા ઓપરેશનના ભાગરૂપે હોવાની શક્યતા ઓખા-બેટ દ્વારકા આવવા-જવા માટે નિયંત્રણો મુકાતા યાત્રિકોનો ટ્રાફીક બંધ છે. જ્યારે સ્થાનીક પ્રજાને માટે કર્ફ્યૂ જેવી પરિસ્થિતિ હોય તેમ સવારથી…
જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનાં સંસ્થાપક જયદેવભાઈ જાેષી અને તેની ટીમ દ્વારા નિર્માણ થઈ રહેલ પરશુરામધામનું આગામી તા. પને બુધવાર દશેરાનાં પાવન દિવસે સવારે ૧૦.૩૦ અખિલ ભારત સાધુ સમાજનાં અધ્યક્ષ…
જૂનાગઢ દાણાપીઠ ખાતે આવેલ મા લક્ષ્મીજીના મંદિરના સાનિધ્યમાં છેલ્લા ૩૬ વર્ષથી અવિરત નાની બાળાઓની ગરબી થાય છે. આ ગરબીનું સંચાલન કરતા ઇલાબેન તથા પંકજભાઈ વ્યાસ દર વર્ષે રાજકોટથી પોતાના કામ…
જૂનાગઢમાં કાળવા ચોક નજીક આવે હરેશ ટોકીઝનાં પડતર મકાનમાંથી મોબાઈલની ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે ભરતભાઈ હરીલાલ ચીત્રળા(ઉ.વ.૩ર) મુળ કુતીયાણા તાલુકાનાં જમરા ગામનાં અને હાલ…
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીની ધરા ઉપરથી અવિરત વિકાસકાર્યોની ધજા લહેરાવી હતી. નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના રૂા.૪૭૩૧ કરોડ તેમજ રાજ્ય સરકારના રૂા.૨૧૭૭ કરોડ મળી કુલ રૂા.૬૯૦૯ કરોડના વિવિધ…
રાષ્ટ્રીય ખેલના પ્રારંભથી ગુજરાતનો માહોલ રમતમય બની રહ્યો છે. રાજકોટમાં પણ આ ખેલ મહોત્સવને લઈને ઉત્સાહ વર્તાઈ રહ્યો છે, ત્યારે આઠમી નેશનલ રાફ્ટિંગ ચેમ્પિયનશીપની વિવિધ ઈવેન્ટસમાં શાનદાર પ્રદર્શન કરનારી ટીમ…
સાતમું નોરતું માતા કાલરાત્રીનું પૂજન. માતાજી નવદુર્ગાની સાતમી શક્તિ એટલે કાલરાત્રી. માતાજીના શરીરનો રંગ કાળો છે અંધકારમય છે. માતાના વાળ વિખરેલા છે. ગળામાં વીજળીની માળા પહેરેલી છે તે એકદમ ચમકે…