Browsing: Breaking News

Breaking News
0

બાજ પક્ષીને સારવાર આપી વન તંત્રને સોંપ્યું

છાત્રોડા ગામના નિવૃત શિક્ષક રામભાઇની વાડીએ બાજ પક્ષી બિમાર હોય, હકાભાઈ, હસમુખભાઇ ભાદરકા, મહેશભાઇ સોલંકી દ્વારા સલામત રેસ્કયુ કરી સારવાર અર્થે આરેણા મોકલાવેલ હતું. સંસ્થાના સતીષભાઇ જાેટવા દ્વારા પ્રાથમિક સારવાર…

Breaking News
0

દ્વારકામાં મુરલીધર ટાઉનશિપમાં નગરપાલિકાના સહયોગથી નોરતામાં દિવાળી

દ્વારકામાં મુરલીધર ટાઉનશિપમાં નગરપાલિકાના પ્રમુખ જ્યોતિબેન સામાણી, ચીફ ઓફિસર ઉદયભાઇ નસીત, ઉપપ્રમુખ પ્રમુખ પ્રકાશભાઈ વાઘેલા, નગરપાલિકાના સદસ્ય ગોપાલભાઈ કણજારીયા, ભોલાભાઈ કણજારીયા, પદુભા જાડેજા તેમજ સમગ્ર નગરપાલિકાના સદસ્યો તેમજ કર્મચારીઓના પ્રયત્નોથી…

Breaking News
0

ગરવા ગિરનારની આગામી યોજાનારી લીલી પરીક્રમા માટે તૈયારી શરૂ

જૂનાગઢમાં વર્ષોથી પરંપરાગત રીતે કારકત સુદ-૧૧ (અગીયારસ)થી કારતક સુદ-૧પ (પૂર્ણીમા) સુધી ગિરનારની ૩૬ કિમીની લીલી પરીક્રમા યોજાય છે. જેમાં સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ અને સાધુ-સંતો સ્વયંભુ જાેડાય છે ત્યારે…

Breaking News
0

ગુજરાત રાજય હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશનની ૬૩મી સાધારણ સભા યોજાઈ

ગુજરાત રાજ્ય હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશનની ૬૩મી સાધારણ સભા તા.૨૭-૯-૨૦૨૨ના અમદાવાદ ટેક્સટાઇલ એસોસિએશન હોલ, આશ્રમ રોડ ખાતે મળી હતી. આ સભા અગાઉની બધી જ સાધારણ સભાઓ કરતા અલગ એ રીતે બની…

Breaking News
0

જૂનાગઢમાં લક્ષ્મી જવેલર્સ નામની સોના-ચાંદીની પેઢીનાં વેપારી સામે વિશ્વાઘાત અને છેતરપીંડીની ફરિયાદ

ઠાકોરજી ગ્રુપ નામની ઈનામી યોજનાનો ઈનામી ડ્રો બહાર પાડવાનાં બહાના હેઠળ છેતરપીંડી કરી જૂનાગઢ ખાતે લક્ષ્મી જવેલર્સ પેઢીનાં વેપારીએ ઈનામી યોજનાની સ્કીમ બનાવી અને વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી કુલ રૂા.૬,૩૧,૩૦૦નાં…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ ગેમ્સ ઓપનિંગ સેરેમનીની પૂર્વ સંધ્યાએ સંસ્કારધામ ખાતે ખુલ્લો મુક્યો સ્પોર્ટ્‌સ કોન્કલેવ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ સ્પોર્ટ્‌સ કોન્કલેવ-૨૦૨૨ને સંબોધતા જણાવ્યું હતું કે, રમતમાં ભાગ લેવો એ સૌથી મહત્વનું હોય છે, હારવું અને જીતવું એ પછીની વાત છે. ખેલાડીઓનો જુસ્સો વધારવા માટે તેમણે…

Breaking News
0

કેન્દ્ર સરકારની ગુજરાતને એક વધુ મોટી ભેટ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનનો થશે પૂર્નઃવિકાસ

ગઈકાલે દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત માટે વધુ એક મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ રેલવે સ્ટેશનના પૂર્નઃવિકાસના ભારતીય રેલવેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.…

Breaking News
0

પોરબંદર શ્રી હરી મંદિરે કરૂણામયી માંને નૌકા વિહાર કરાવતા પૂ. ભાઈશ્રી

પોરબંદરનાં સાન્દીયતિ હરિમંદિર ખાતે પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં નવરાત્રી અનુષ્ઠાન ચાલી રહયા છે. દરમ્યાન ત્રીજા નોરતાએ ભવસાગરને પાર ઉતારવાવાળી માં ભગવતી કરૂણામયી માંને પૂ. ભાઈશ્રી દ્વારા ભાવપૂર્વક આનંદથી નૌકા વિહાર…

Breaking News
0

જૂનાગઢમાં બાલિકાઓનું માતૃસ્વરૂપે આરતી પૂજન

શ્રી મારુ કંસારા યુવા પ્રગતિ મંડળ, જૂનાગઢ ગ્રુપ દ્વારા નવરાત્રીની પૂર્વ સંધ્યાએ “સ્વાગતમ્‌ નવરાત્રી” કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શરૂઆતમાં માતૃસ્વરૂપા નાની ઉંમરની ૧૧ બાળાઓને ત્રિશૂલ-મુગટથી શણગારી, “માં”…

Breaking News
0

જૂનાગઢમાં રાધા કૃષ્ણનગર સોસાયટીમાં આદ્યશક્તિના પર્વની ભાવભર થઈ રહી છે ઉજવણી

સમગ્ર સૌરાષ્ટ્રમાં જ્યારે આદ્યશક્તિ જગતજનની માં જગદંબાના નવલા નોરતાની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢના મોતીબાગ વિસ્તાર નજીક આવેલ રાધાકૃષ્ણનગર ગરબી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે…

1 275 276 277 278 279 1,264