દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના નાના એવા દાતા ગામે રહેતા અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રાજુભાઈ ભીમાભાઈ ભરવાડને ભાજપના મોવડી મંડળ દ્વારા જિલ્લા ભાજપના મંત્રી તરીકેનો હોદ્દો સોંપવામાં આવ્યો…
સ્પર્ધાત્મક યુગમાં સતત દોડતા રહેવાની હોડ અને પરીક્ષાનાં ડિપ્રેશનથી કેટલાનો ભોગ લેવાશે ? અખબારી યાદી પ્રસિધ્ધ કર્યાથી વિદ્યાર્થીને કોઈ બળ મળી જતું નથી કે મોટીવેશન્લ સ્પીકરોનાં ભાષણોથી વિદ્યાર્થી આગળ આવી…
તા. રરમીથી દિવસ ક્રમશઃ લંબાતો જાય છે, તા.ર૧મી જુને લાંબામાં લાંબો દિવસ, વિષુવવૃત એકબીજાને વર્ષમાં બે વખત છેદે છે, તા. ર૧ મી માર્ચ વસંત સંપાત ખગોળીય દિવસ સૂર્યનો ક્રાંતિવૃત અને…
જૂનાગઢ તાલુકાના પુરવઠા નિગમના ગોડાઉનમાં ચોખા, ઘઉં, ચણાનો પુરતો સ્ટોક ન હોય અનાજ વિતરણ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ તો ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ થતું…
તાજેતરમાં જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકમાં વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૮ પાંચ વર્ષના સમયગાળા માટે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાની ડાયરેક્ટર તરીકે બેંકમાં નિમણુંક થતા બેંકના ચેરમેન સાગરભાઇ ડી. કોટેચા…
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે ખંભાળિયા સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પણ વરસ્યા…
કુલ ૧૧ લાખ ફૂટથી વધુ સરકારી જમીન ખુલ્લી થઈ : હવે અન્ય વિસ્તારનો વારો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત તારીખ ૧૧ના રોજ શરૂ થયેલા ઓપરેશન ડિમોલિશનમાં હર્ષદ ગાંધવી ખાતે તંત્રએ ચાર…
જિલ્લાભરના પરીક્ષા કેન્દ્રો બહાર વિદ્યાર્થીઓને સોમનાથ મંદિર ટ્રસ્ટ, યુવા ભાજપ સહિતની સંસ્થાઓ દ્વારા કંકુ તિલક કરી આવકારવામાં આવ્યા બોર્ડની ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષાનો પ્રથમ દિવસ ગીર-સોમનાથ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં…
વિશ્વભરમાં ગ્રાહકોના અધિકારો અને જરૂરિયાતો અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી દર વર્ષે ૧૫મી માર્ચના રોજ ‘આંતરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ’ ઉજવાય છે. સમગ્ર ગુજરાતમાં ગ્રાહક પ્રવૃત્તિને લોકભોગ્ય બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે.…