શીખ ધર્મના દસમા ગુરૂ ગોવિંદસિંહજીના વીરપુત્રો બાબા જાેરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીની ધર્મની રક્ષા માટે શહાદતને યાદ કરવાનો દિવસ અને આ દિવસને આપણે “વીર બાલ દિવસ” તરીકે યાદ કરીએ છીએ જૂનાગઢ…
શ્રી રામ ભગવાનની કળશ યાત્રા સુત્રાપાડા તાલુકાના નવાગામ ખાતે રથ આવતા કળશમાં કંકુ ચોખા છાટીને ગામ ભાઈઓ તથા બહેનોએ શ્રી રામજીની સંધ્યા આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. આ તકે સરપંચ…
સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે શ્રી રામ મંદિર અયોધ્યાથી આવેલ “અક્ષત કળશ”નું ભવ્ય ફુલ થી સ્વાગત કરવામાં આવ્યું હતું. અયોધ્યાથી આવેલા શ્રી રામચંદ્ર પ્રભુના અક્ષત કળશને ભક્તો ઠેર ઠેર વધાવી…
સાત દિવસ સૂધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે આવેલ શ્રી પાધેશ્વરી આશ્રમ ખાતે ઉપવાસી મહંત કરસનદાસ બાપુ તથા પુ. સદગુરૂ દેવ સંત શ્રી વ્યાસ દલપતરામ બાપાના પરમ…
સુત્રાપાડા તાલુકાના સિંગસર ગામ ભગવાનભાઈ કામળિયા પી.એસ.ડી. થયા છે સિંગસર ગામ ના સામાન્ય પરિવાર માંથી આવતાં પુંજાભાઈ પોતે ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે મોટે ભાગે ખેતી મજૂરી કરી…
નવાબીકાળની ગટર સારી છે તેમ છતાં નવી ગટર બનાવવા બાબતે વેપારીઓમાં ભારે વિરોધ જૂનાગઢના માંગનાથ રોડ વિસ્તારમાં ગટર સારી હોવા છતાં બીજી બનાવવાની કામગીરી શરૂ કરવા મનપા તંત્રએ કાર્યવાહી કરતા…
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ગુરૂ દત્તાત્રેય જયંતિની આજે ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ગિરનાર પર્વત ઉપર આવેલા દત્તાત્રેય મંદિર ખાતે આજે હજારો ભાવિકો ઉમટી પડયા છે તેમજ દત્તાત્રેય જયંતિ નિમિતે…
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા ચાર દિવસથી તાપમાનનો પારો ચડઉતર થઈ રહ્યો છે અને જેને લઈને ઠંડીની તીવ્રતા વધી છે. આજે મંગળવારે જૂનાગઢ શહેરનું મહતમ તાપમાન ૧પ.૮ ડિગ્રી જયારે લઘુતમ…