Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢમાં ગાંધી નિર્વાણ દિવસે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નવતર કાર્યક્રમ યોજાયો

ગાંધી નિર્વાણ દિને જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પવાની સાથે શહેરમાં શાસક પક્ષ દ્વારા ૮૭૭ કરોડ રૂપિયાના વિકાસ કર્યો કર્યા હોવાના દાવાને પડકારવા વિકાસ શોધો નામનો આશ્ચર્યજનક કાર્યક્રમ…

Breaking News
0

ભવનાથમાંથી ચોરાઉ મોટર સાયકલ સાથે એક શખ્સને ઝડપી લેવાયો

ભવનાથ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એમ.સી. ચુડાસમા તથા સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાલોટ ગામનાં શામજીભાઈ મુછડીયાનું મોટર સાયકલ નં. જીજે-૧૧-એચએચ ૭પ૦૯ની ચોરી થયાની ફરીયાદ નોંધવેલ હતી. જે સીસી ટીવી…

Breaking News
0

ધંધુકામાં યુવાનની હત્યાનાં મામલે ઉનામાં આવેદન અપાયું

ધંધુકામાં ભરવાડ યુવાન કિશનભાઈ ઉપર ફાયરિંગ કરી અને હત્યાનાં વિરોધમાં ઉના શહેરમાં ઉના યુવા હિન્દુ સંગઠન દ્વારા આ બનાવને વખોડી કાઢી અને રેલી કાઢી ઉના પ્રાંત કચેરીએ જઈ ત્યાં મરણ…

Breaking News
0

જૂનાગઢનાં ચોબારી ગામનાં આશાસ્પદ યુવાન સરફરાઝ હાલાનો ઈન્તેકાલ : મંગળવારે ઝીયારત

જૂનાગઢનાં સેવાભાવી યુવાન સિકંદરભાઈ સુલેમાનભાઈ હાલાના નાના ભાઈ મર્હુમ સરફરાઝભાઈ (સફુ) (ઉ.વ. રપ)નું તા. ૩૦નાં રોજ ઈન્તેકાલ થતાં મુસ્લીમ સમાજમાં શોક છવાયો છે. અત્યંત સરળ સ્વભાવનાં સરફરાઝભાઈ ગતરાત્રે તા. ૩૦નાં…

Breaking News
0

સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ૩૬માં સર્વજ્ઞાતિય સમુહ લગ્ન યોજાયા

જૂનાગઢના ભવનાથ ખાતે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દાતાઓના સહયોગથી જુદીજુદી સંસ્થાઓમાં આશ્રય લેતી નેત્રહીન તેમજ કોરોનામાં માતા-પિતા ગુમાવ્યા હોય તેવા પરિવારની અને આર્થિક રીતે સામાન્ય પરિવારની પુત્રીઓનો ઘરસંસાર વસે…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર વધારો, આજે નવા ૮૪ કેસ નોંધાયા

કોરોનાની ત્રીજી લહેરના કહેર વચ્ચે થોડા દિવસોથી જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો હતો. આ દરમ્યાન આજે જિલ્લામાં ફરી નવા કોરોના કેસોમાં ગઈકાલ કરતા ડબલ થયા છે. આજે…

Breaking News
0

૩૧ જાન્યુઆરીએ મેયર ધીરૂભાઈ ગોહેલ અને ટીમનાં શાસનનાં અઢી વર્ષ પૂર્ણ

જૂનાગઢ મહાનગરપાલિકાનાં વર્તમાન મેયર ધીરૂભાઈ ગોહેલની મેયર તરીકેની ટર્મ ૩૧ જાન્યુ.નાં રોજ પુરી થઈ રહી છે. અઢી વર્ષનાં શાસનકાળ દરમ્યાન વિકાસની પ્રક્રિયાને વધુ ગતિશીલ બનાવવામાં સફળ રહયા હતાં. ધીરૂભાઈ ગોહેલ…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાનાં નવા મેયર કોણ બનશે ? આવતીકાલે ગાંધીનગર ખાતે લેવાશે નિર્ણય

જૂનાગઢ મનપાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ, સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, ડે. મેયર હિમાંશુભાઈ પંડયા, શાસક પક્ષનાં નેતા નટુભાઈ પટોળીયા, દંડક ધરમણભાઈ ડાંગર સહિતનાં પદાધિકારીઓની ૩૧ જાન્યુઆરીનાં રોજ મુદત પુર્ણ થઈ…

Breaking News
0

જૂનાગઢ ભવનાથમાં સાધુ સંતો દ્વારા ઉતારા મંડળની રચનાની મહાશિવરાત્રીએ વિધીવત ઘોષણા કરાશે : પૂ. ઈન્દ્રભારતી બાપુ

જૂનાગઢ ગિરનાર સંત મંડળનાં અધ્યક્ષ પૂ. ઈન્દ્રભારતી બાપુનાં અધ્યક્ષ સ્થાને સાધુ સંતોની એક બેઠક મળેલ હતી. જેમાં ઉતારા મંડળની રચના કરવામાં આવી છે. સાધુ-સંતોની આ ઉતારા મંડળની કમીટી સરકાર સાથે…

Breaking News
0

વેરાવળ સહિત રાજયના નવ બંદરોમાં મત્સ્ય પ્રવૃતિને વિકસાવવા માછીમારોના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીને રજુઆત કરી

મત્સ્યદ્યોગનું હબ ગણાતા વેરાવળ બંદર સહિત રાજયના નવ જેટલા જુદા જુદા બંદરોમાં મત્સ્ય પ્રવૃતિને વેગ મળે તે મુજબ જરૂરી સુવિધા વિકસાવવા અંગે તથા માછીમારોના અનેક પ્રશ્નોને લઇ સાંસદની આગેવાનીમાં માછીમારોની…

1 534 535 536 537 538 1,337