૭ મહિના પહેલા કેશોદનાં ઘનશ્યામ ઈન્ડસ્ટ્રીઝના મુકુંદ ટ્રેડર્સ નામની પેઢીએ ૨૪ લાખની કિંમતનાં ૨૫ ટન સીંગદાણા ટ્રકમાં ભરી સોલાપુર એક વેપારીને મોકલ્યા હતા. પરંતુ બે દિવસ વિતવા છતાં ન પહોંચતા…
મેંદરડા તાલુકાનાં દાત્રાણા ગામે પી.એચ.સી. સેન્ટરમાં ફરજ બજાવતાં ડો. ભરડવાની અચાનક બદલી થતાં લોકોનો રોષ જાેવા મળ્યો હતો અને ડોક્ટરને ફરીથી નિમણૂક કરવા માટે ગ્રામજનોએ માંગણી ઉઠવા પામી છે. ડો.…
જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો હતો પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં વધારો થઇ રહ્યો છે. ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા ૧૫૯ પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા ૨૪ કલાકમાં…
વંથલીનાં સેંદરડા ગામે વાડી વિસ્તારમાં ખેડુત દંપતીની હત્યા અને લુંટની સનસનાટીપૂર્ણ ઘટનામાં પોલીસને મહત્વની સફળતા સાંપડી હોવાનું અને ત્રણ શખ્સોની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. જૂનાગઢ…
આજે જાન્યુઆરી, ૨૦૨૨ને શુક્રવારના દિવસે શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને રાખીને શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની…
જૂનાગઢ જિલ્લાના મેંદરડાના વેપારી એવા ફરિયાદી પ્રતિકભાઈ સવજીભાઈ હિરપરા પટેલને વિશ્વાસમાં લઈ, અલગ અલગ સમયે ઘઉંની ખરીદી કરી, ઘઉંના નીકળતા રૂા.૧૩,૬૧,૯૫૨/- વાયદાઓ કરી, નહીં આપી, વિશ્વાસઘાત છેતરપિંડીના ગુન્હામાં આરોપી દીપકભાઈ…
આજે માનવી ર૧મી સદીમાં વિહાર કરે છે તેની સામે વિજ્ઞાનની ઉપલબ્ધીઓનો દર મિનિટે ઉપભોગ કરે છે. વૈજ્ઞાનિકો માનવ કલ્યાણકારી સંશોધનો ડગલેને પગલે કરે છે. ભારત જન વિજ્ઞાન જાથાનું દેશવ્યાપી અભિયાન…
કોરોનામાં ગભરાવું નહીં પરંતુ સાવચેતી રાખવા સાથે સમયસર રસીકરણ જરૂરી છે. ઉપરાંત સામાજિક દૂરી અને સેનીટાઇઝેશન અસરકારક ઉપાય છે તેમ જિલ્લા કલેક્ટર રચિત રાજે જણાવ્યું હતું. જૂનાગઢ જિલ્લા કોવિડ કોર…
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતભરમાં દરેક જિલ્લા અને મહાનગરમાં ૫૭૯ મંડલની બેઠક એક જ સમયે કરવામાં આવી હતી જે સમગ્ર ભારતના રાજકીય ક્ષેત્રમાં…
શિયાળાની સીઝનમાં પણ બે વખત માવઠાની સ્થિતિ સર્જાયા બાદ ફરી એકવાર વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને લીધે હવામાન વિભાગની સૂચના અનુસાર તારીખ ૧૯મી જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી સુધી રાજ્યભરમાં ખરાબ હવામાન તથા કમોસમી વરસાદની…