જૂનાગઢ જીલ્લાનાં કેશોદ ખાતે કોરોનાનું સંક્રમણ વધી રહયુું છે. પ્રાથમીક શાળાનાં ત્રણ વિદ્યાર્થીઓ બાદ વધુને વધુ શંકાસ્પદ કેસો મેસવાણ ગામે જાેવા મળી રહયા છે. આ દરમ્યાન કેશોદ પંથકમાં વધુ પાંચ…
આધુનિક અને વિકસતા જતા હાલના સમયમાં પણ અંધશ્રદ્ધા કેટલી જીવલેણ બની રહે છે, તેનો જીવંત પુરાવો દેવભૂમિ દ્વારકા ખાતે બન્યો છે. દ્વારકા નજીક આવેલા ઓખા મઢી ખાતે આરંભડાના એક મહિલા…
સમગ્ર રાજ્યભરમાં ભાવભેર નવરાત્રી ઉજવણી થકી માં આધશકિતની આરાધના થઈ રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ પ્રાચીન ગરબીની પરંપરા હજી સુધી જાળવી રાખી છે. વર્ષાથી પરંપરાગત રીતે ગરબા યોજાઈ રહ્યા…
પેટ્રોલ અને ડીઝલ બાદ સીએનજીના ભાવોમાં પણ ભડકો થયો છે. સોમવારે સીએનજીના ભાવમાં વધુ રૂા.૧.૬૩નો વધારો ઝીંકવામાં આવતા ભાવ રૂા.૬૧.૪૯ ઉપર પહોંચી ગયા છે. આ સાથે જ સીએનજીના ભાવ ૧૦…
જૂનાગઢ જીલ્લાનાં કેશોદ તાલુકાનાં મેસવાણ ગામે બે દિવસમાં ૩ વિદ્યાર્થી સહિત ૧૭ વ્યકિતઓને કોરોના આવ્યો હોવાનાં ચોંકાવનારા અહેવાલ અંગે ભારે ચર્ચાઓ થઈ રહી છે. જાે કે સત્તાવાર આંકડા જાહેર કરવામાં…
જૂનાગઢનાં ઉપલા દાતાર ખાતે તથા નિચલા દાતાર ખાતે આગામી તા. ૧૬-૧૦-૨૧થી હઝરત જમિયલ શાહ દાતારનો ઉર્ષ શરૂ થઈ રહેલ હોય, જે અનુસંધાને ઈન્ચાર્જ મામલતદાર શ્રી અંટાળાની અધ્યક્ષતામાં સિટી મામલતદાર કચેરી…