Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢમાં એપાર્ટમેન્ટમાંથી રૂા. ૬.૪૯ લાખનાં માલમત્તાની ચોરી કરનાર ભત્રીજી ઝડપાઈ

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર આવેલ એક એપાર્ટમેન્ટનાં બ્લોકમાંથી રૂા. ૬.૪૯ લાખના મુદામાલની ચોરી કરનાર મહિલાને એલસીબીએ પકડી પાડી તેની પાસેથી દાગીના વેંચ્યા તેના રૂપિયા ચાર લાખ કબ્જે કર્યા હતાં. આ…

Breaking News
0

વેરાવળના વોર્ડ નં.૫ અને ૬ માં  નેશનલ હાઇવેના કામમાં વરસાદી પાણીના નિકાલનું યોગ્ય ડાયવર્ઝન ન અપાતા હાલાકી

વેરાવળ શહેરના વોર્ડ ન.૫ અને ૬ માં દિવસો સુધી ભરાયેલા રહેતા વરસાદી પાણીની સમસ્યાનું એક કારણ યોગ્ય નિકાલ ન થતો હોવાનું છે તો બીજું કારણ બંને વોર્ડમાં ઉપરવાસમાંથી આવતું વરસાદી…

Breaking News
0

જૂનાગઢનાં ભૂતનાથ મંદિર ખાતે દિવ્યાંગોનાં રાસ-ગરબાનો કાર્યક્રમ યોજાયો

દિવ્યાંગ વિકલાંગ વિદ્યાર્થી વર્તુળ ટ્રસ્ટ તેમજ સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ભૂતનાથ મંદિરના સહકારથી એક દિવસીય રાસ ગરબા રમવાનું દિવ્યાંગ લોકો માટે સુંદર કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં અંધ…

Breaking News
0

જૂનાગઢમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત ૩૭,૫૨૨ પ્રવાસીઓએ ફ્રિમાં સક્કરબાગની મુલાકાત લીધી

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ૨ થી ૯ ઓકટોબર દરમ્યાન વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમ્યાન પ્રવેશ ફ્રિ હોય ૩૭,૫૨૨ પ્રવાસીઓએ ફ્રિમાં સક્કરબાગની મુલાકાત લીધી હોવાનું જાણવા…

Breaking News
0

સ્વાસ્થ્ય સેવામાં યોગદાન આપશે ઓસમાણ મીરનો સૂરીલો સ્વર

ઓસમાણ મીરનો કંઠ રાષ્ટ્રીય ફલક ઉપર જાણીતો છે. એમણે અનેક ચેરિટી શો પણ કર્યા છે એ પણ નવું નથી. છતાં ગૌરવ થાય એવી વાત એ છે કે, વધુ એક શો…

Breaking News
0

સતાધાર આપાગીગાની જગ્યાનાં મહંત પૂ. વિજયબાપુનો જન્મ દિવસ

વિસાવદર નજીક આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા સતાધાર આપાગીગાની જગ્યાનાં મહંત પૂ. વિજયબાપુનો આજે પપ મો જન્મ દિવસ છે. અઢારેય આલમ જેના પ્રત્યે અપાર શ્રધ્ધા ધરાવે છે તેવી આપાગીગાની જગ્યા ખાતે…

Breaking News
0

મયારામદાસજી આશ્રમ તેમજ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા  જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો

મયારામ દાસજી આશ્રમ તેમજ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આઝાદીના ૭૫ વર્ષ પુરા થતા હોય, જેથી જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન કરવામાં આવેલ હતું. જેમાં ૮ માળમાં દરેક માળે…

Breaking News
0

ગાંધીગ્રામ ગરબી મંડળની બાળાઓ દ્વારા માતાજીની થઈ રહેલી આરાધના

જૂનાગઢમાં સતત ૨૧ વર્ષથી માંની આરાધના કરતા પરમ માઇ ભકત વીરાભાઇનાં માર્ગદર્શન હેઠળ ચાલતી અને પદ્મશ્રી ભીખુદાન ગઢવી દ્વારા સ્થાપિત ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં માતાજીનાં દર્શન કરવાનો…

Breaking News
0

ખંભાળિયાની ઘી નદીના પાણીને હાનિકારક ગાંડી વેલ દૂર કરવા પાલિકા તંત્રની કવાયત

ખંભાળિયા શહેરની પાદરમાંથી પસાર થતી ઘી નદી કે જે માર્ગ ઉપરના અનેક બોર, કૂવાઓને સજીવન રાખવા તથા આ વિસ્તારની શોભા તેમજ ભૂગર્ભ જળનું સ્તર જળવાઈ રહે તે માટે આશીર્વાદરૂપ છે.…

Breaking News
0

જૂનાગઢ શહેરનાં કલાકારોએ લંડન(યુ.કે.)માં ગરબા સંભળાવ્યા

જૂનાગઢનાં આર.કે. મ્યુઝિકલ એકેડેમીનાં સંચાલક રજનીકાંત ભટ્ટ અને સાથી કલાકારો દ્વારા વર્ચ્યુઅલ નવરાત્રી(ઓનલાઈન)માં લંડન(યુ.કે)ના ખેલૈયાઓને પ્રાચીન ગરબા સંભળાવી ઘરબેઠા ગરબે રમાડ્યા હતા. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography…

1 588 589 590 591 592 1,334