ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક દ્રષ્ટીકોણ અને મક્કમ નિર્ધાર છે કે સમગ્ર દેશમાં ભારત દેશ સ્વચ્છતાનાં ક્ષેત્રે નં.૧ બને ત્યારે કલિન ઈન્ડીયા, ફીટ ઈન્ડીયા અંતર્ગત દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહયું…
જૂનાગઢ જીલ્લાના માંગરોળમાં શ્રી જલારામ બાપાના મંદિર ખાતે શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ તેમજ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલ રાજકોટના સહયોગથી વિનામુલ્યે નેત્ર કેમ્પ દર મહીનાની જેમ આ મહીને પણ…
જૂનાગઢમાં મહેન્દ્રભાઈ મશરૂ સંચાલિત શ્રી જલારામ સેવા ટ્રસ્ટ નિર્મિત શ્રી બચુભાઈ રાજા નગર શેઠની હવેલી-દેવ મંદિર ખાતે બહેનો દ્વારા બનાવવામાં આવેલ વસ્તુઓના “હેન્ડીક્રાફટ મેળા”નું તા.૪-૧૦-૨૦૨૧થી દરરોજ સવારના ૧૧ઃ૦૦ કલાકથી રાત્રીના…
પ્રવાસી જનતામાં ખૂબ જ આકર્ષણરૂપ એવા જૂનાગઢ પ્રાણી સંગ્રાહલય ખાતે ગાંધી જયંતીનાં આજનાં દિવસથી વિવિધ કાર્યક્રમો શરૂ થયા છે અને લોકોને ૯ ઓકટોબર સુધી ફ્રી પ્રવેશ આપવામાં આવી રહેલ છે.…
જૂનાગઢ વોર્ડ નં.૮નાં આ વિસ્તારમાં છેલ્લા ૩૦-૩૦ વર્ષથી ચુંટાતા આવતા હુસેનભાઈ(ચાચુ) ખરેખર આ વિસ્તારનાં ‘ચાચુ’ હતા. કોમી એકતાનાં હિમાયતી નાના-મોટા અબાલ, વૃધ્ધ, ગરીબો, પીડીતો, વંચીતો માટે સતત કાર્ય કરતા આ…
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં મિડીયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે કે, ગુજરાત સરકારનાં નવનિયુક્ત મંત્રીઓ દ્વારા હાલ જન આશિર્વાદ યાત્રા ચાલુ છે જેના ભાગરૂપે ગુજરાત સરકારના મંત્રી આર.સી.…
વેરાવળમાં વરસતા વરસાદના માહોલમાં સગર્ભા માતાનાં ઘર સુધી ૧૦૮ એમ્બ્યુલન્સ ન પહોંચતા ઇમરજન્સી સેવાના સ્ટાફ દ્વારા સગર્ભાની સ્થળ ઉપર જ પ્રસુતિ કરાવતા માતા-બાળક બંનેનાં જીવ બચાવવાની ફરજ બજાવી હતી. બાદમાં…