Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧૪ કેસ નોંધાયા, ૧૨ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૪ કેસ નોંધાયા હતા અને ૧૨ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૭, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

જૂનાગઢ મનપા આગામી બજેટને ટેક્ષ લાદીને પ્રજાલક્ષી બનાવવાની માંગણી કરતા પૂર્વ કોર્પોરેટર મુકેશ ધોળકીયા

ત્રણ ટર્મ સુધી કોર્પોરેટર રહેલા જાગૃત અને સક્રિય કાર્યકર મુકેશ ધોળકીયાએ જૂનાગઢ મહાનગરપાલિકાનાં આગામી બજેટની અંદર અનેક નવા વિકાસના કામો કરવા અને નવા સુધારા કરવાની માંગણી કરતો પત્ર કોર્પોરેશનનાં કમિશ્નરને…

Breaking News
0

મુખ્યમંત્રી વિજય રૂપાણી તા.૨૦નાં રોજ જૂનાગઢવાસીઓ માટે રૂા.૩૧૯.૪૮ કરોડની ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢવાસીઓ માટે રૂા.૩૧૯.૪૮ કરોડના ખર્ચે તૈયાર થનાર ભૂગર્ભ ગટરનું તા.૨૦ જાન્યુ.ના રોજ ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત એશિયાટીક લાયન માટે વિશ્વ પ્રસિધ્ધ સાસણ ખાતે રૂા. ૩૨ કરોડના ખર્ચે નીર્માણ…

Breaking News
0

ધો.૧ર સાયન્સની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ગુજરાતનાં વિદ્યાર્થીઓને થતો અન્યાય નિવારવા રજુઆત

જૂનાગઢનાં સામાજીક અગ્રણી અને શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા પ્રોફેસર પી.બી.ઉનડકટ દ્વારા ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર પાઠવી અને ધો.૧ર સાયન્સની પરીક્ષાના ટાઈમ ટેબલમાં વિદ્યાર્થીને થતો અન્યાય નિવારવાની માંગણી…

Breaking News
0

ખંભાળિયા-દ્વારકા હાઈવે રકતરંજિત બન્યો : વહેલી સવારે બે મોટરકારની ટક્કરમાં ત્રણ વ્યક્તિઓનાં મૃત્યું, છ ને ઇજા

ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ ઉપર આજરોજ ચઢતા પહોરે બે મોટરકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યું નિપજ્યા હતા. આ અકસ્માતમાં અન્ય છ મુસાફરોને નાની-મોટી ઇજાઓ થવા પામી…

Breaking News
0

ઈપીએફઓ દ્વારા અપાતા મામુલી પેન્શન પ્રશ્ને સુપ્રિમ કોર્ટમાં આજે સુનાવણી

ગુજરાત રાજય સહિત દેશના ૧૮ રાજયોના એમ્પ્લોયી પ્રોવીડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનમાંથી પેન્શન મેળવતા પેન્શનરોના પેન્શન વધારવા પ્રશ્ને આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. દેશના ૬૪ લાખ હયાત પેન્શનરોને હાલ…

Breaking News
0

જાન્યુઆરીના અંતમાં ગુજરાતમાં પુર્નઃ કાતિલ ઠંડીનું સામ્રાજય છવાશે

ગુજરાત રાજયમાં ઉતરાયણ બાદ લઘુત્તમ તાપમાનમાં સતત વધારો થયો છે જેને પગલે ઠંડીમાં રાહત મળી છે. જાેકે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહયો છે. ત્યારે ઠંડીમાં તો…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં પ્રથમ બે ડોઝ જીલ્લાના આરોગ્ય વિભાગના બે તબીબ અધિકારીઓએ લઇ રાહ ચિંધી

દેશભરમાં શનિવારથી શરૂ થયેલ કોરોના વેકસીનેશનના પોગ્રામ અંતર્ગત ગીર સોમનાથ જીલ્લાના બે સેન્ટરો ઉપર વેકસીનેશનનો પ્રારંભ થયો હતો. ગીર સોમનાથ જીલ્લામાં પ્રથમ ડોઝ જીલ્લા ક્ષય વિભાગના વડા ડો. બામરોટીયાએ લઇ…

Breaking News
0

જૂનાગઢ : રામ મંદિર નિર્માણ નિધી અભિયાન અંતર્ગત ફંડ એકત્ર કરવા મહિલાઓ લોકસંપર્ક કરશે

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે નિધી અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનને લઈ જૂનાગઢમાં ડો. હેડગેવાર સરસ્વતી વિદ્યામંદિર ખાતે ગઈકાલે માતૃશક્તિ સંમેલન યોજાયું હતું જેમાં જૂનાગઢ શહેરનાં ૧રપ બહેનો ઉપસ્થિત…

Breaking News
0

ખંભાળિયાનાં સતવારા અગ્રણી અને ભાજપનાં પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણજારીયાનું કોરોના બીમારીના કારણે નિધન

ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના આગેવાન મેઘજીભાઈ કણજારીયાનું ગઈકાલે રવિવારે સાંજે કોરોનાની બીમારીના કારણે મૃત્યુ નિપજ્યુ છે. ખંભાળિયામાં વર્ષ ૨૦૦૭ની ટર્મમાં ધારાસભ્ય તરીકે સેવાઓ આપી ચૂકેલા મેઘજીભાઈ ડાયાભાઈ કણજારીયા (ઉ.વ.…

1 741 742 743 744 745 1,268