Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢમાં આજે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયનું કરાશે સન્માન

જૂનાગઢમાં આજે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયનું સન્માન કરાશે. જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કે.ડી. પંડયાએ જણાવ્યું હતું કે, આજે સાંજે ૭ કલાકે મનોરંજન સર્કીટ હાઉસ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી…

Breaking News
0

રેશન કાર્ડમાં OTP-IRIS ઓથેન્ટિકેશનની મદદથી હવે અનાજ મળશે

અન્નપૂર્ણા અને અંત્યોદય કાર્ડ ધારકોને સહિત રેશનકાર્ડ ધારકો દર મહિને બાયમેટ્રિક પદ્ધતિને બદલે મોબાઇલ ઓટીપી અને આઈઆરઆઈએસ ઓથેન્ટિકેશનની મદદથી રાશન મેળવશે. એક અહેવાલ મુજબ, રેશનકાર્ડ સંબંધિત આ નિયમ દેશના તેલંગાણા…

Breaking News
0

જૂનાગઢ : સપ્તાહના કોલ્ડવેવ બાદ મહત્તમ તાપમાનમાં વધારો, ઠંડી ઘટી

જૂનાગઢ શહેર અને જિલ્લામાં એક સપ્તાહથી પડેલી તિવ્ર ઠંડી બાદ તાપમાનમાં વધારો થવાને પગલે ઠંડીમાં ઘટાડો થયો છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતું કે આજથી લઘુત્તમ તાપમાન ૧ર…

Breaking News
0

ગિરનાર પર્વત ઉપર ડોળી એસોસીએશનની વિવિધ માંગણી અંગે જૂનાગઢ કલેકટરને અપાયું આવેદન પત્ર

જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર આવેલા અંબાજી માતાના મંદિર ખાતે ઓફિસ માટે જગ્યા ફાળવવા અને મૃતક ડોળીવાળાના વારસદારોને દુકાન ફાળવવા જૂનાગઢ જિલ્લા કલેકટરને ડોળી એસોસીએશન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. આ…

Breaking News
0

ઉના પંથકમાં પોલિયો નાબુદી અભિયાનમાં ફરજ બજાવતી નંદઘરની યશોદામાતા અને આશાવર્કર

ભારત સરકાર અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ના દિવસે લાંબા સમયનાં લોકડાઉન અને કોરોના મહામારી બાદ જ્યારે જનજીવન સામાન્ય થવા જઈ રહ્યું છે. ત્યારે સૌ પ્રથમ…

Breaking News
0

કલ્યાણપુર પંથકમાં વિપ્ર મહિલાની બોથડ પદાર્થ ઝીંકીને ર્નિમમ હત્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં ગતસાંજે એક વિપ્ર મહિલાનો લોહી નીતરતી હાલતમાં નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આ વૃદ્ધ મહિલાની બોથડ પદાર્થ વડે ર્નિમમ હત્યા નિપજાવવાના બનાવ…

Breaking News
0

પ્રેમ વિના કોઈ ગાયન નથી અને કરૂણા વિના રામકથાનો શ્રવણ લાભ મળતો નથી : મોરારીબાપુ

બુદ્ધના નિર્વાણની પુણ્યભૂમિ કુશીનગરમાં નવ દિવસથી પૂજ્ય મોરારી બાપૂ દ્વારા રામકથાનું વાચન થઇ રહ્યું છે. આ પ્રસંગે બાપૂએ કથાના યજમાનશ્રીના સુવિધાપૂર્ણ આયોજન પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો તથા તેમના સુપુત્ર…

Breaking News
0

દ્વારકાધીશ ભગવાનના દર્શન કરતા પરિમલભાઈ નથવાણી અને જય શાહ

દ્વારકા ખાતે રીલાયન્સ ગૃપના વાઈસ પ્રેસીડેન્ટ અને રાજયસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ તેમના જન્મ દિવસે તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહે દ્વારકાધીશના દર્શન કર્યા હતા. આ તકે દેવસ્થાન સમિતિના…

Breaking News
0

વેરાવળમાં ભાજપ સંગઠનના નવનિયુકત હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો

વેરાવળ શહેરની મુખ્ય બજાર એવી સુભાષ રોડ, સટાબજાર, એમજી રોડના વેપારી એસો. સંયુકત ઉપક્રમે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત હોદેદારોને સન્માનીત કરવા માટેનો કાર્યક્રમ યોજેલ હતો. તાજેતરમાં વેરાવળ વેપારી એસો. આયોજીત…

Breaking News
0

વેરાવળના આશ્રમમાં નિરાધારોને આચાર્ય મહારાજે ધાબળા વિતરણ કર્યા

વડતાલ દક્ષીણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધીપતી પ.પૂ.૧૦૦૮ આર્ચાય અજેન્દ્રપ્રસાદ મહારાજના આર્શીવાદથી ભાવિ આર્ચાય ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ હરીભકતોની શુભેચ્છા મુલાકાતે વેરાવળ-સોમનાથ પધારેલ હતા. ત્યારે શહેરમાં પ્રવેશતા ટોલનાકા પાસે આવેલ…

1 773 774 775 776 777 1,329