Browsing: Breaking News

Breaking News
0

કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ યોજાયો

કેશોદના જલારામ મંદિરે દર મહીનાના બીજા અને ચોથા રવિવારે નેત્ર નિદાન કેમ્પનું દાતાઓના સહયોગથી આયોજન કરાતું હતું પરંતું લોક ડાઉન બાદ કેમ્પનું આયોજન બંધ કરાયું હતું. કેમ્પ બંધ રહેતા આર્થિક…

Breaking News
0

માંગરોળના લોએજ ગામે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રસ્તાનું કામ શરૂ કરાયું

ગુજરાતની વર્તમાન સરકાર દ્વારા રાજ્યમાં વિવિધ વિકાસ કામો દ્વારા લોકોને સુવિધાઓ આપવામાં અગ્રેસર રહી છે જેમાં જે તે મત વિસ્તારના ધારાસભ્ય પોતાની ગ્રાન્ટમાંથી ગામડામાં વિકાસલક્ષી કાર્યો કરી રહ્યા છે. જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢમાં ત્રિશુલ દીક્ષાવિધિનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢમાં પ્રખંડ-૨ અંતર્ગત વોર્ડ નંબર ૯ માં આવેલ ઉપરકોટ નજીક રામજી મંદિરે શનિવારે૧૧ હોમાત્મક હનુમાન ચાલીસા પૂર્ણ કર્યા પછી ૬૦ બજરંગીઓએ ત્રિશુલ દીક્ષા લીધી હતી. આ વિસ્તારના તમામ ગૌરક્ષકો, યુવાનો…

Breaking News
0

નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ખોડલધામ મંદિરે સમાજલક્ષી ચિંતન બેઠક યોજાઈ

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રવિવારે મહત્વની ચિંતન બેઠક મળી હતી. શ્રી ખોડલધામ મંદિર ખાતે મળેલી આ બેઠકમાં લેઉવા પટેલ સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સમયને…

Breaking News
0

લોઢવા મુકામે પ્રમુખ સ્વામીનાં જન્મ દિવસે ગેઈટનું લોકાર્પણ કરાશે

પ્રમુખ સ્વામીની પ્રેરણાથી લોઢવામાં સ્વામીનારાયણ મંદિર બનાવેલ હતું. આ મંદિરનું તોરણીયું પ્રવેશ દ્વાર પડી જતાં લોઢવાનાં સરપંચ ગોવિંદભાઈ ભોળાએ આ જગ્યાએ પ્રવેશ દ્વાર બનાવેલ. આ પ્રવેશ દ્વારનું નામ પ્રમુખ સ્વામી…

Breaking News
0

ઉબેણ અને ભાદર નદીને પ્રદુષિત કરતી પાણીની પાઈપલાઈન રીપેર કરાય છે : તંત્ર

જૂનાગઢ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ગત મિટીંગનો પડતર પ્રશ્ન જેતપુરના કારખાનેદારો દ્વારા ફેલાવાતું પ્રદુષિત પાણી જે મજેવડી, ઝાલણસર, માખીયાળા, ધંધુસર વગેરે ગામોને અસરકર્તા…

Breaking News
0

સાપુતારામાં ગુલાબી ઠંડીના આહલાદક માહોલમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા

રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે શની -રવિવારના વિકેન્ડ કરવા ગુજરાત, મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા નાના મોટા ધંધાર્થીઓને બખ્ખા થઈ જવા પામ્યા હતા. દુનિયાભરમાં કોરોના મહામારી વચ્ચે લોકડાઉનમાં ધંધોરોજગાર…

Breaking News
0

નવા કૃષિ કાયદામાં કંપની અને વેપારીઓને સંગ્રહખોરીની છુટ : મોંઘવારી માઝા મૂકશે

નવા ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂત સંગઠનો દિલ્હીમાં ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે, ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો કહે છે કે, નવા કાયદામાં સંગ્રહખોરીની છૂટ આપવામાં આવી છે. કાયદામાં સુધારો કરાતાં…

Breaking News
0

કેશોદ એસબીઆઇ બેંકના મનસ્વી ર્નિણયથી ૧૭૦૦૦ ખાતાઘારકો કોરોના કાળમાં મુશ્કેલીમાં મુકાયા

કેશોદમાં એસબીઆઇ બેંકની વેરાવળ રોડ ઉપર આવેલ પેટા બ્રાંચમાંથી ૧૭ હજાર જેટલા બેંક એકાઉન્ટ એસબીઆઇની મુખ્ય બ્રાંચમાં ટ્રાન્સફર કરી દેવાના બેંકના સતાધીશોના ર્નિણય સામે શહેર ભાજપના મંત્રી બીજલભાઇ સોંદરવાએ સવાલ…

Breaking News
0

અમદાવાદ : ૬૫ લાખના તોડકાંડમાં પીઆઈ, પીએસઆઈ સહિત સાત સસ્પેન્ડ

અમદાવાદના એસજી હાઇવે ઉપરથી કોલસેન્ટરના ડેટા સાથે બે યુવકોને પકડી કોલસેન્ટર ચલાવતાં માલિક પાસેથી ૬૫ લાખનો તોડ કરવાના કેસમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજા, પીએસઆઇ અને પાંચ…

1 852 853 854 855 856 1,327