જૂનાગઢના નરસિંહ વિદ્યા સંકુલના ગ્રાઉન્ડમાં મોડર્ન ગ્રુપ દ્વારા મર્હુમ સલીમભાઈ બાબીની શ્રદ્ધાંજલિરૂપે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મોર્ડન ગ્રુપ કે જે નરસિંહ વિદ્યા સંકુલની અંદર વર્ષોથી ક્રિકેટ રમી…
જગતમંદિરની પરંપરાઓ જગ વિખ્યાત છે. નવરાત્રી બાદ આવતા દશેરાના દિવસે દર વર્ષની પરંપરા મુજબ ભગવાન દ્વારકાધીશનું ઉત્સવસ્વરૂપ એવા ગોપાલજીની પાલખી જગતમંદિરની બહાર નીકળે છે અને પોલીસ જવાનો આ પાલખીને ગાર્ડ…
જગતમંદિરની પરંપરાઓ જગ વિખ્યાત છે. નવરાત્રી બાદ આવતા દશેરાના દિવસે દર વર્ષની પરંપરા મુજબ ભગવાન દ્વારકાધીશનું ઉત્સવસ્વરૂપ એવા ગોપાલજીની પાલખી જગતમંદિરની બહાર નીકળે છે અને પોલીસ જવાનો આ પાલખીને ગાર્ડ…
સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દશેરા પર્વ નિમિત્તે દશેરાએ ૬.૩૦ કલાકે મંગળા આરતી, ૭ કલાકે શણગાર આરતી,સંધ્યા આરતી સાંજે ૬.૩૦ કલાકે પૂજારી ધર્મશિકોરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.…
સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દશેરા પર્વ નિમિત્તે દશેરાએ ૬.૩૦ કલાકે મંગળા આરતી, ૭ કલાકે શણગાર આરતી,સંધ્યા આરતી સાંજે ૬.૩૦ કલાકે પૂજારી ધર્મશિકોરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.…
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦ ખરીફ સીઝનમાં રાજ્યભરની સાથે ગીર સોમનાથ જિલ્લામાં આજ તા.૨૬ ઓક્ટોબરથી ૯૦ દિવસ સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવશે. પ્રતિ કવિન્ટલે રૂા.૫૨૭૫ અને પ્રતિ…
વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રોપ-વેનાં શુભારંભ બાદ જૂનાગઢ મહાનગરની ટીમે અંબાજી મંદિર ખાતે માતાજીનાં દર્શન કરી તેમજ મહંત પૂજય તનસુખગીરીબાપુની મુલાકાત લીધી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ શાલ ઓઢાડી…
વિજય દશમીના પર્વ નિમિતે જામકંડોરણા રાજપૂત સમાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણને લઈ રાજપૂત સમાજ ખાતે શોભાયાત્રા કાઢ્યા વિના જ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું…
વિજય દશમીના પર્વ નિમિતે જામકંડોરણા રાજપૂત સમાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણને લઈ રાજપૂત સમાજ ખાતે શોભાયાત્રા કાઢ્યા વિના જ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું…