ખેડૂતો અને વિપક્ષી પક્ષોના ભારત બંધ એલાનની ગીર-સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ, સોમનાથ તેમજ તાલાલા, કોડીનાર અને ઉના શહેરોમાં નહીવત અસર જાેવા મળી હતી. સુત્રાપાડા તથા વેરાવળના માર્કેટીંગ યાર્ડ…
કોડીનારના ભવદીપ દિનેશ અપરનાથી(બાવાજી) એકોડીનાર પોલીસમાં જણાવ્યું હતું કે, તે તેમના મિત્ર કુશ અરશીભાઇ કામળીયા, જીતુભાઇ ધીરૂભાઇ ચુડાસમા, અલ્પેશ ભોજાભાઇ વાજા તથા મોસીન સબીર મન્સુરી એમ પાંચ જણા દિવ…
કૃષિ કાયદાઓનાં વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તેમના આ આંદોલનનો આજે ૧૩મો દિવસ છે અને આજે તેઓએ ભારત બંધનું આહ્વાન આપ્યું છે. તેમના આ ભારત બંધના આહ્વાનને કાૅંગ્રેસ…
નેપાળ અને ચીને વિશ્વના સૌથી ઊંચા પર્વત એવા માઉન્ટ એવરેસ્ટની નવી સત્તાવાર ઉંચાઈ સંયુક્ત રીતે જાહેર કરી છે. માઉન્ટ એવરેસ્ટની નવી ઊંચાઈ ૮,૮૪૮.૮૬ મીટર હોવાનું જણાવાયું છે. નેપાળ સરકારે…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૯ કેસ નોંધાયા હતા અને ૨૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૧, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૩, ભેંસાણ-૧…
ભારતબંધનાં એલાનનાં પગલે આજે જૂનાગઢ શહેર અને જીલ્લામાં બંધની મિશ્ર અસર જાેવા મળી હતી. આજે જૂનાગઢ શહેર અને જીલ્લાનાં અનેક વિસ્તારો મિશ્ર બંધની નીચે અમુક વિસ્તારો ખૂલ્લા રહ્યા છે.…
મહુવા ખાતેના સેવા-સદભાવ મંદિર સંસ્થા ખાતે પ્રખર ભાગવત કથાકાર બ્રહ્મલીન શ્રી ડોંગરેજી મહારાજની ૩૦મી પુણ્યતિથિનો મહોત્સવ પૂજ્ય મોરારીબાપુની હાજરીમાં ખૂબ જ સાદગી અને કોરોનાના નિયમોના ચુસ્ત પાલન સાથે ઉજવાયો.…