Browsing: Breaking News

Breaking News
0

ગીર-સોમનાથ જીલ્લાનાં શહેરોમાં બંધની નહીવત અસર

ખેડૂતો અને વિપક્ષી પક્ષોના ભારત બંધ એલાનની ગીર-સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ, સોમનાથ તેમજ તાલાલા, કોડીનાર અને ઉના શહેરોમાં નહીવત અસર જાેવા મળી હતી. સુત્રાપાડા તથા વેરાવળના માર્કેટીંગ યાર્ડ…

Breaking News
0

દ્વારકા ચરકલા હાઇવે રોડ ઉપર વહેલી સવારે કાર વડલા સાથે અથડાતા મિઠાપુરના ગાયક કલાકારનું મોત

દ્વારકા ખંભાળિયા હાઇવે ચરકલા હાઇવે રોડ ઉપર વહેલી સવારે કાર વડલા સાથે અથડાતા દ્વારકા તાલુકાના મિઠાપુર ગામે રહેતા ગાયક કલાકારનું મૃત્યું નિપજ્યુ હતું. બનાવની વિગત અનુસાર દ્વારકા તાલુકાના મિઠાપુર…

Breaking News
0

કોડીનાર પાસે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બે મિત્રોના મોત

કોડીનારના ભવદીપ દિનેશ અપરનાથી(બાવાજી) એકોડીનાર પોલીસમાં જણાવ્યું હતું કે, તે તેમના મિત્ર કુશ અરશીભાઇ કામળીયા, જીતુભાઇ ધીરૂભાઇ ચુડાસમા, અલ્પેશ ભોજાભાઇ વાજા તથા મોસીન સબીર મન્સુરી એમ પાંચ જણા દિવ…

Breaking News
0

ખેડૂત આંદોલનને પગલે કોંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી આજે પોતાનો જન્મદિવસ નહીં ઉજવે

કૃષિ કાયદાઓનાં વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તેમના આ આંદોલનનો આજે ૧૩મો દિવસ છે અને આજે તેઓએ ભારત બંધનું આહ્વાન આપ્યું છે. તેમના આ ભારત બંધના આહ્વાનને કાૅંગ્રેસ…

Breaking News
0

માઉન્ટ એવરેસ્ટનું કદ વધ્યું, નેપાળના સર્વેમાં નવી ઊંચાઈ ૮,૮૪૮.૮૬ મીટર

નેપાળ અને ચીને વિશ્વના સૌથી ઊંચા પર્વત એવા માઉન્ટ એવરેસ્ટની નવી સત્તાવાર ઉંચાઈ સંયુક્ત રીતે જાહેર કરી છે. માઉન્ટ એવરેસ્ટની નવી ઊંચાઈ ૮,૮૪૮.૮૬ મીટર હોવાનું જણાવાયું છે. નેપાળ સરકારે…

Breaking News
0

જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૧૯ કેસ નોંધાયા, ૨૯ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૯ કેસ નોંધાયા હતા અને ૨૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૧, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૩, ભેંસાણ-૧…

Breaking News
0

માણાવદરમાં બંધના એલાનમાં મિશ્ર પ્રત્યાઘાતો સાથે બંધ : છુટાછવાયા ધંધા ચાલુ દેખાયા

માણાવદરમાં ખેડુત સંગઠનો દ્વારા ભારત, બંધના એલાનમાં શહેરમાં મિશ્ર પ્રત્યાઘાતો સાથે બંધ રહેલા બજારોમાં સિનેમા રોડ, હવેલી પાસેનો વિસ્તાર, કોર્ટવાળી ગલી વિસ્તાર બંધ રહેલ તો ઘણી જગ્યાએ સજજડ બંધ…

Breaking News
0

જૂનાગઢમાં એનસીપીનાં પ્રદેશ અગ્રણી રેશમા પટેલની અને કાર્યકરતાની અટકાયત

ભારતબંધનાં એલાનનાં પગલે આજે જૂનાગઢ શહેર અને જીલ્લામાં બંધની મિશ્ર અસર જાેવા મળી હતી. આજે જૂનાગઢ શહેર અને જીલ્લાનાં અનેક વિસ્તારો મિશ્ર બંધની નીચે અમુક વિસ્તારો ખૂલ્લા રહ્યા છે.…

Breaking News
0

મહુવામાં પૂ. મોરારીબાપુના સાનિધ્યમાં પૂ. ડોંગરેજી મહારાજનો પુણ્યતિથી મહોત્સવ ઉજવાયો

મહુવા ખાતેના સેવા-સદભાવ મંદિર સંસ્થા ખાતે પ્રખર ભાગવત કથાકાર બ્રહ્મલીન શ્રી ડોંગરેજી મહારાજની ૩૦મી પુણ્યતિથિનો મહોત્સવ પૂજ્ય મોરારીબાપુની હાજરીમાં ખૂબ જ સાદગી અને કોરોનાના નિયમોના ચુસ્ત પાલન સાથે ઉજવાયો.…

Breaking News
0

રાજવી સંસ્કૃતિ અને સંસ્કારને જીવંત કરવા યુવા રાજવીઓએ કમર કસી

અંગ્રેજાેની હકુમતમાંથી દેશને આઝાદી અપાવવા અનેક નેતા, કાર્યકરો ઝઝુમ્યા, મોતને ભેટી શહીદી વહોરી અને આખરે દેશ આઝાદ થયો. ત્યારબાદ દેશી રજવાડાના વિલીનીકરણ માટે સરદાર વલ્લભભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી…

1 869 870 871 872 873 1,326