જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૬ કેસ નોંધાયા હતા અને ૨૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૧, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૧, ભેંસાણ-૧ માળીયા-૩,…
લાખો શ્રધ્ધાળુઓની આસ્થા જયાં કેન્દ્રીત થયેલી છે. ત્યાં ગરવા ગિરનારની ટોચ ઉપર બિરાજતા અંબાજી માતાજીનાં દર્શનનો લ્હાવો હવે નાના મોટા અબાલવૃધ્ધ સૌ કોઈને મળી શકશે. માતાજીની કૃપા દ્રષ્ટી સાથે જૂનાગઢ…
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના નિષ્ણાંત ધીમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, આવતીકાલથી વાતાવરણ સ્વચ્છ બની જશે. હવે વરસાદની કોઈ શકયતા રહેતી નથી ત્યારે ખેડુત મિત્રોને ખેતી કાર્ય પુૃર્ણ કરી લેવા…
જૂનાગઢ સહીત ગુજરાતભરમાં નવરાત્રી વખતે સામાન્ય રીત ફૂલોનું બજાર ઉંચકાતુ હોય છે પરંતુ આ વખતે કોરોનાના કારણે નવરાત્રી મહોત્સવની ઉજવણી બંધ છે જેથી ફૂલોના માર્કેટમાં ભારે મંદી જોવા મળી રહી…
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ હજુ ઘટ્યું નથી. ત્યારે ગઈકાલે જ વડાપ્રધાને દેશને સંદેશો આપ્યો હતો કે ‘‘લોકડાઉન ગયું છે કોરોના ક્યાંય ગયો નથી.’’ તહેવારોમાં સહેજ પણ લાપરવાહી દાખવવી જાેખમી છે.…
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ હજુ ઘટ્યું નથી. ત્યારે ગઈકાલે જ વડાપ્રધાને દેશને સંદેશો આપ્યો હતો કે ‘‘લોકડાઉન ગયું છે કોરોના ક્યાંય ગયો નથી.’’ તહેવારોમાં સહેજ પણ લાપરવાહી દાખવવી જાેખમી છે.…