Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢના મુક્તિ દિનની એબીવીપી દ્વારા ઉજવણી કરાઈ

જૂનાગઢના મુક્તિ દિનની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં ૫૦૧ દીવા પ્રગટાવાયા હતા. જૂનાગઢના આઝાદી દિન નિમિત્તે સવારથી જ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો સાથે…

Breaking News
0

ગુજરાત અર્બન બેંકસ ફેડરેશનના ચેરમેનપદે જયોતિન્દ્ર મહેતા ચૂંટાયા

ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનનાં ચેરમેન તરીકે રાજકોટના જયોતિન્દ્રભાઈ મહેતા સતત છઠ્ઠી વખત ચૂંટાયા હતા. ચેરમેનપદે સતત છઠ્ઠી વખત ચૂંટાતા શુભેચ્છક મિત્રો અને આગેવાનો દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.…

Breaking News
0

સોમનાથનાં ત્રિવેણી સંગમ ઘાટમાં સ્વ. કેશુબાપાની અસ્થિઓનું વિસર્જન કરાયું

પ્રભાસ તીર્થના પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ ખાતે દિવંગત સ્વ.કેશુભાઈ પટેલના અસ્થિઓનું ગઈકાલે પરીવારજનો દ્વારા શાસ્ત્રોકત વિધિથી વિસર્જન કરાયું હતું. સોમનાથનાં સાંનિધ્યે આવેલ ત્રણ નદીઓના સંગમ સ્થળ એવા ત્રિવેણઘાટ ઉપર ગઈકાલે…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે યુવા અગ્રણી માનસીંહ પરમારની નિયુકતી

ગુજરાત ભાજપ દ્વારા રાજયના તમામ જીલ્લાઓના સંગઠનના નવા પ્રમુખોના નામોની જાહેરાત કરી છે. જેમાં પ્રદેશ ભાજપે ગીર સોમનાથ જીલ્લામાં નવા પ્રયોગના ભાગરૂપે પરીવર્તનનો ર્નિણય કરી યુવા ચહેરાને જીલ્લા સંગઠનની કમાન…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે યુવા અગ્રણી માનસીંહ પરમારની નિયુકતી

ગુજરાત ભાજપ દ્વારા રાજયના તમામ જીલ્લાઓના સંગઠનના નવા પ્રમુખોના નામોની જાહેરાત કરી છે. જેમાં પ્રદેશ ભાજપે ગીર સોમનાથ જીલ્લામાં નવા પ્રયોગના ભાગરૂપે પરીવર્તનનો ર્નિણય કરી યુવા ચહેરાને જીલ્લા સંગઠનની કમાન…

Breaking News
0

માંગરોળ મુસ્લીમ સમાજનાં સેવાભાવી આગેવાન હસન બેરાની ચીરવિદાયથી સમાજમાં શોક

જૂનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકા સમસ્ત મુસ્લીમ ઘાંચી સમાજના મોટા હમદર્દ હસન કાસમ બેરાનું રવિવારે દુઃખદ અવસાન થતા સમગ્ર મુસ્લીમ સમાજ ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયો છે. હસન કાસમ બેરા પોતાની…

Breaking News
0

કેશોદના મેસવાણમાં ખનીજ ચોરી ઝડપાઈ, રૂા. રપ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

કેશોદના મેસવાણમાં ખનીજ ચોરી ઝડપાઈ છે જેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરી ૩ ટ્રેક્ટર, ૧ જેસીબી સહિત રૂા.૨૫ લાખનો મુદામાલ કરાયો કબ્જે કરાયો હતો. ખનીજ વિભાગે તમામ વાહનો પોલીસને…

Breaking News
0

કેશોદના મેસવાણમાં ખનીજ ચોરી ઝડપાઈ, રૂા. રપ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

કેશોદના મેસવાણમાં ખનીજ ચોરી ઝડપાઈ છે જેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરી ૩ ટ્રેક્ટર, ૧ જેસીબી સહિત રૂા.૨૫ લાખનો મુદામાલ કરાયો કબ્જે કરાયો હતો. ખનીજ વિભાગે તમામ વાહનો પોલીસને…

Breaking News
0

ક્રિએટીવ હેન્ડીક્રાફટ સ્પર્ધામાં ત્રીજા ક્રમે આવતા સન્માન કરાયું

આહીર કર્મચારી મંડળ જૂનાગઢ આયોજીત આહીર તત્વ રચનાત્મક સ્પર્ધા ર૦ર૦માં ક્રિએટીવ હેન્ડીક્રાફટ સ્પર્ધામાં ભાદરકા જાનિકા વલ્લભભાઈ ત્રીજા ક્રમાંકે આવતા કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં જાનિકાને પ્રમાણ પત્ર અને…

Breaking News
0

જૂનાગઢ : ગાયત્રી હોસ્પિટલમાં નિદાન કેમ્પ યોજાયો

જૂનાગઢના જાેષીપરા-ખલીલપુર રોડ ઉપર આવેલી ગાયત્રી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલના શુભારંભ નિમિત્તે બે દિવસ વિનામૂલ્યે નિદાન કેમ યોજાયો હતો જેનો ર૩૮ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ડો. રાહુલ પંડયા, ડો.…

1 883 884 885 886 887 1,326