Browsing: Breaking News

Breaking News
0

ઉનાના સૈયદ રાજપરામાં રેતી ચોરીની ફરિયાદ કરનારને ભૂમાફિયાઓની મારી નાખવાની ધમકી

ઉનાનાં સૈયદ રાજપરા ગામે રેતી ચોરીની ફરિયાદ કરતા યુવાન ઉપર ભૂમાફિયાઓએ ગાળો આપી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ થઇ છે. ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે રહેતા શૈલેષભાઇ સામતભાઇ રાઠોડએ…

Breaking News
0

ઉનાના સૈયદ રાજપરામાં રેતી ચોરીની ફરિયાદ કરનારને ભૂમાફિયાઓની મારી નાખવાની ધમકી

ઉનાનાં સૈયદ રાજપરા ગામે રેતી ચોરીની ફરિયાદ કરતા યુવાન ઉપર ભૂમાફિયાઓએ ગાળો આપી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ થઇ છે. ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે રહેતા શૈલેષભાઇ સામતભાઇ રાઠોડએ…

Breaking News
0

ઉના પાસે નદીમાં માછલી પકડવા ગયેલ આધેડનું ડૂબી જવાથી મોત

ઉના પાસે નદીમાં માછલી પકડવા ગયેલ આધેડનું પાણીમાં ડુબી જવાથી મૃત્યુ થયું હતું. ૪ કલાકની જહેમત બાદ મૃતદેહ મળ્યો હતો. ઉનાના મોહનભાઇ બચુભાઇ બાંભણીયા (ઉ.વ.પ૦) ઉના શહેરમાં શાસ્ત્રીનગર પાછળ આવેલ…

Breaking News
0

ઉના પાસે નદીમાં માછલી પકડવા ગયેલ આધેડનું ડૂબી જવાથી મોત

ઉના પાસે નદીમાં માછલી પકડવા ગયેલ આધેડનું પાણીમાં ડુબી જવાથી મૃત્યુ થયું હતું. ૪ કલાકની જહેમત બાદ મૃતદેહ મળ્યો હતો. ઉનાના મોહનભાઇ બચુભાઇ બાંભણીયા (ઉ.વ.પ૦) ઉના શહેરમાં શાસ્ત્રીનગર પાછળ આવેલ…

Breaking News
0

ગોંડલના વેકરી ડબલ મર્ડરના આરોપી નાનજીને કોરોના : મહિલા સુત્રધાર મંજુ હજુ ફરાર

કિંમતી જમીન અને લાખોની પોલીસીની લાલચમાં પત્ની અને સાળા દ્વારા પતિ તથાં નિર્દોષ કાર ચાલકને કાર સાથે વેકરી નજીક તળાવમાં ધકેલી દઇ મોતને ઘાટ ઉતાર્યોની સનસની ઘટનામાં પોલીસે ઝડપાયેલા આરોપીને…

Breaking News
0

પાવાગઢમાં ખાનગી વાહનો ઉપર પ્રતિબંધ : ૧૬મીએ મંદિર બંધ

યાત્રાધામ પાવાગઢ તરફ આવતા તમામ પ્રકારના ખાનગી વાહનો પર પ્રતિબંધ જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આસો નવરાત્રિ દરમિયાન યાત્રાળુઓની મોટી સંખ્યામાં ઉમટી પડતી ભીડ અને કોવિડ સંક્રમણના ભયને…

Breaking News
0

વડોદરાની દુમાડ ચોકડી બ્રિજ પાસે ૭ રાઉન્ડ ફાયરિંગ : પાંચ ઘાયલ

વડોદરાની દુમાડ ચોકડી બ્રિજ પાસે સોમવારે સાંજે ૬થી ૭ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. ૨૦થી ૨૫ જેટલા શખ્સોએ ફાયરિંગ સાથે પથ્થરમારો અને લાકડીથઈ હુમલો પણ કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને…

Breaking News
0

કિશાન અગ્રણી પાલભાઈ આંબલીયાના વડીલ બંધુનું અવસાન

તાલુકાના હંજડાપર ગામના ખેડૂત નેતા અને આહીર અગ્રણી પાલભાઈ આંબલીયાના મોટાભાઈ રાજશીભાઈ રામભાઈ આંબલીયા (ઉ.વ. ૫૦) તે જેઠાભાઈ, ખીમાભાઇ, હેમંતભાઈ અને રમેશભાઈના ભાઈ તા. ૧૯ મી ના રોજ અવસાન પામ્યા…

Breaking News
0

રાજકોટ શહેર-જિલ્લામાં કોરોનાએ ૫ાંચનો ભોગ લીધો

રાજકોટ શહેર-જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોનાથી આજે મૃત્યું આંકમાં એકદમ ઘટાડો થઈ રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન એક જ રાતમાં ૫ દર્દીઓનાં ભોગ લેવાયા છે. સરકારની કોવિડ ઓડિટ…

Breaking News
0

સુરતનાં નવા કલેવર માટે ૨૦૧ કરોડનાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાશે

સુરતમાં આજે તા.૨૦ ઓક્ટોબરના રોજ સીએમ વિજય રૂપાણીના હસ્તે એમએમસી અને સુરત શહેરી વિકાસ સત્તામંડળના રૂ.૨૦૧.૮૬ કરોડના વિકાસ પ્રકલ્પોનું ઈ-માધ્યમથી લોકાર્પણ થશે. આ કાર્યક્રમમાં આરોગ્ય રાજયમંત્રી કિશોરભાઈ કાનાણી, મેયર જગદીશ…

1 885 886 887 888 889 1,268