જૂનાગઢના મુસ્લિમ સમાજ દ્વારા અનોખો અને પ્રેરણા દઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દિવાળીના તહેવાર નિમિત્તે સફાઈ કામદારોને સન્માન સાથે ભેટ સોગાદ આપવામાં આવી હતી. આ પ્રસંગે સફાઈ કામદારોનું ઋણ…
યાત્રાધામ દ્વારકા નજીક શિવરાજપુર ગામે રમણીય બીચનું નિર્માણ થયેલ છે અને રાજય સરકાર દ્વારા આ બીચને વિકસાવવા માટે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે અને હાલમાં પણ બીચનો વિકાસ…
જૂનાગઢમાં એસઅજીએ શહેરના બે અલગ- અલગ સ્થળેથી બે શખ્સોને બે પિસ્તોલ અને ૧૪ જીવતા કારતુસ સાથે ઝડપી લઈને કાર્યવાહી કરી છે. જૂનાગઢ એસઓજી પીઆઈ ભાટી, પીએસઆઈ વાળા સહિતના સ્ટાફે શહેરના…
જૂનાગઢ તાલુકાના જામકા ગામના પ્રગતિશીલ ખેડૂતે કૃષિ ક્ષેત્રે નવું સંશોધન કર્યું છે. જેમાં તેણે એક એવું મશીન બનાવ્યું છે જે મશીનથી ખેત પેદાશોમાં ખુબ વધારો જોવા મળ્યો છે. જામકા ગામ…
આગામી દિવસોમાં દિપાવલી તથા નૂતન વર્ષ ઉત્સવને અનુલક્ષીને તા.૧૩થી તા.૧૬ નવેમ્બર દરમ્યાન દ્વારકાના સુપ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશજી મંદિર ખાતે શ્રીજીના દર્શનનો કાર્યક્રમ યોજાશે. આ અંગે સર્વે ભક્તોએ કોરોનાના સંક્રમણને અટકાવવાના હેતુસર…
ઓણ સાલ અતિવૃષ્ટિ- સારૂં ચોમાસું અને ખેતરનો પાક હવે બજાર સુધી પહોંચી જતાં ગીર-સોમનાથ જીલ્લામાં ખેડુતોએ રવિ પાકનું વાવેતર જાેશભેર શરૂ કરી દીધું છે. વાવેતરની તા.૬-૧૧-ર૦ની સ્થિતી ઉપલબ્ધ છે જે…
ઓણ સાલ અતિવૃષ્ટિ- સારૂં ચોમાસું અને ખેતરનો પાક હવે બજાર સુધી પહોંચી જતાં ગીર-સોમનાથ જીલ્લામાં ખેડુતોએ રવિ પાકનું વાવેતર જાેશભેર શરૂ કરી દીધું છે. વાવેતરની તા.૬-૧૧-ર૦ની સ્થિતી ઉપલબ્ધ છે જે…
ગીરગઢડા તાલુકાના જશાધાર, ધોકડવા ગામની નજીક આવેલું અતિ પૌરાણિક અને હિન્દુઓની આસ્થાનું પ્રતીક એવા માં સોનબાઇ માતાજીના મંદિર આ વિસ્તારમાં જંગલમાં આવેલું છે. ઘણા સમયથી વન વિભાગ દ્વારા આ મંદિરે…