જૂનાગઢ જેલમાં રહેલા હત્યાના આરોપીએ પેરોલ ઉપર મુકત થયા બાદ હાજર થવાનો હતો પરંતુ જેલમાં કંટાળી ગયો હોવાથી પેરોલ ઉપર હાજર થતા પહેલાં જ ઝેરી દવા પી લેતાં તેનું મૃત્યુ…
રેન્જ આઈજીપી મનીંન્દર પ્રતાપસિંહ પવાર અને જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુગારની બદીને નાબુદ કરવા પોલીસ દ્વારા હાથ ધરાયેલ ખાસ પેટ્રોલીંગ દરમ્યાન…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૮ કેસ નોંધાયા હતા અને ૨૨ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૦, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૫, ભેંસાણ-૦ માળીયા-૦,…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૮ કેસ નોંધાયા હતા અને ૨૨ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૦, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૫, ભેંસાણ-૦ માળીયા-૦,…
૯મી નવેમ્બરનો આજનો દિવસ જૂનાગઢ અને સોરઠ પંથકની જનતા માટે અતિ મહત્વનો આનંદનો દિવસ છે. ૯મી નવેમ્બર ૧૯૪૭નાં દિવસે જૂનાગઢ સાચા અર્થમાં મુકત થયું હતું. અને લોકોએ આઝાદીનો આનંદ માણ્યો…
જૂનાગઢ શહેરમાં ગઈકાલને રાત્રીનાં ચિતાખાના ચોકમાં એક જુનવાણી મકાનનો રવેશ પડતા બે રેકડી ધારકો દબાયા હતાં અને ઈજાગ્રસ્ત થયાં હતાં. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે…
જૂનાગઢ શહેરમાં ગઈકાલને રાત્રીનાં ચિતાખાના ચોકમાં એક જુનવાણી મકાનનો રવેશ પડતા બે રેકડી ધારકો દબાયા હતાં અને ઈજાગ્રસ્ત થયાં હતાં. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે…
જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્ર અને ગુજરાતમાં દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારોને વધાવવા બજારોમાં રોનક ફરી વળી છે. આ દરમ્યાન દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સામાન્ય રીતે લોકો…
દિવાળીના તહેવારની ખરીદી અને શિયાળાની શરૂઆત થતાની સાથે જ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્ય્šં છે. રાજ્યમાં ઘણે અંશે કાબુમાં આવેલો કોરોના વાયરસ ધીમે ધીમે ફરી માથુ ઉંચકી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં…
શ્રી મહાલક્ષ્મી માતાજીનાં મંદિરનાં મેનેજીંગ ટ્રસ્ટી ભુપેન્દ્ર સી. વ્યાસની યાદી જણાવે છે કે પ્રતિ વર્ષોની પરંપરા મુજબ દિવાળીનાં તહેવારોમાં તા.૧૩-૧૧-ર૦ર૦ને શુક્રવારે ધન તેરસ થી તા.૧૬-૧૧-ર૦ર૦ને બેસતુ વર્ષ સુધી શ્રી મહાલક્ષ્મી…