વંથલી તાલુકાના લુશાળા પ્લોટ વિસ્તારમાં રહેતા રાજાભાઈ આણંદભાઈ ડાંગર (ઉ.વ.૩૦) એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છેકે ફરીયાદી એસટી બસ લઈને જતા હતા એ દરમ્યાન મજેવડી દરવાજા નજીક જીજે-૧૧-ટીટી- ૮ર૯૪નાં…
વેરાવળ અને સુત્રાપાડા શહેર અને તાલુકામાં જુદા-જુદા પાંચ સ્થળોએ બાતમીના આધારે જુગારધામ ઉપર દરોડો પાડી પોલીસે સવા લાખ રોકડાની સાથે ૩ર શકુનીઓને પાના ટીંચતા ઝડપી લેવામાં આવેલ જયારે બે જુગારીઓ…
વેરાવળ અને સુત્રાપાડા શહેર અને તાલુકામાં જુદા-જુદા પાંચ સ્થળોએ બાતમીના આધારે જુગારધામ ઉપર દરોડો પાડી પોલીસે સવા લાખ રોકડાની સાથે ૩ર શકુનીઓને પાના ટીંચતા ઝડપી લેવામાં આવેલ જયારે બે જુગારીઓ…
વેરાવળમાં કાર્યરત ઔદ્યોગિક એકમ દ્વારા હવા અને પાણીમાં પ્રદુષણ ફેલાવાતું હોવા અંગે પર્યાવરણ સમિતિના પ્રમુખ ભગવાનભાઈ સોલંકીએ વર્ષ ૨૦૧૫માં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં અરજી દાખલ કરી હતી. જે રીટ અંગે તાજેતરમાં…
ઉનામાં પોલીસ સ્ટેશનથી ૧૦૦ મીટર દુર આવેલી સોનીની દુકાનમાં રાત્રીના સમયે બે તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કરતા લોકો જાગી જતા બે થી ત્રણ વ્યકિતઓ ફોરવ્હીલમાં નાસી છુટયા હતાં. દરમ્યાન આ…
ઉનામાં પોલીસ સ્ટેશનથી ૧૦૦ મીટર દુર આવેલી સોનીની દુકાનમાં રાત્રીના સમયે બે તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કરતા લોકો જાગી જતા બે થી ત્રણ વ્યકિતઓ ફોરવ્હીલમાં નાસી છુટયા હતાં. દરમ્યાન આ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહેલ છે. ગઈકાલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩૯ કેસ નોંધાયા છે જયારે ૩૩ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે.…