Monthly Archives: July, 2020

Breaking News
0

માણાવદર-બાંટવા ગામનાં રબારી સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપ્યું

માણાવદર તથા બાંટવા ગામનાં સમસ્ત રબારી સમાજ દ્વારા યુવા આગેવાન સંજયભાઈ ડોસાભાઈ કોડીયાતરનાં જાન ઉપર જોખમ બાબતે માણાવદર મામલતદારને આવેદન આપ્યું હતું. જેમાં જણાવેલ કે સંજયભાઈ કોડીયાતરને સામાન્ય શરદી જેવું…

Breaking News
0

સુત્રાપાડાનાં કોરોના વોરીયર્સ કર્મચારીઓની સંનિષ્ઠ કામગીરીને લઇ માંધાતા ગ્રુપે સન્માન કર્યુ

કોરોના મહામારીમાં છેલ્લા ચાર માસથી ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકામાં કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવતા પોલીસ, વહીવટી, આરોગ્ય સહિતના વિભાગોનાં કર્મચારીઓનું ગીર સોમનાથ માંધાતા ગ્રુપ દ્વારા સન્માનનો એક કાર્યક્રમ સાંસદ…

Breaking News
0

જીલ્લા અદાલતોમાં વિડીયો કોન્ફરન્સથી કાર્યવાહી ચાલું રાખી ફકત નવા કેસ હાર્ડ કોપીમાં દાખલ કરવાની પરવાનગી

સર્વેને જણાવવાનું કે નામદાર ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમુર્તિ તથા ન્યાયાધીશશ્રીઓ દ્વારા જીલ્લા અદાલતોને નિર્દેશ આપવામાં આવેલ છે કે તા.૪-૮-ર૦ર૦થી કોર્ટ સંકુલનાં પ્રવેશ દ્વાર નજીક અલાયદી વ્યવસ્થા કરીને નવા કેસો ભોૈતિક…

Breaking News
0

સોમનાથ મહાદેવને ગંગાદર્શનનો અલૌકીક શણગાર

શ્રાવણ માસમાં સોમનાથ દર્શને વિશ્વ સહીત સમગ્ર ભારતભરમાંથી ભાવિકો આવી રહયા છે ત્યારે ગઈકાલે શ્રાવણ માસના દસમાં દિવસે સોમનાથ મહાદેવને ગંગાદર્શનનો અલૌકીક શણગાર કરવામાં આવેલ હતો. જેના દર્શન કરી શિવભકતો…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનાં ૮ કેસ આવ્યા : ૧૨ દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા

ગીર સોમનાથ જીલ્લામાં આજે કોરોનાનાં વધુ ૮ કેસો આવેલ છે. જયારે ગઈકાલે ૧ર દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવેલ છે. જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસો ૪પ૪ નોંધાયેલ છે,…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં સાર્વત્રીક અડધોથી બે ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક

ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકમાં ગઈકાલે સવારથી મેઘાવી માહોલ સાથે સુર્યનારાયણની ગેરહાજરીમાં મેઘરાજાએ પડાવ કરી ધીમી પણ ધીંગીધારે હેત વરસાવેલ છે. જીલ્લામાં અડધો થી બે ઇંચ જેવો સરેરાશ વરસાદ નોંધાયેલ…

Breaking News
0

સોમનાથ સંસ્કૃત યુનીવર્સીટીમાં આજથી ૬ ઓગષ્ટ સુધી ઓનલાઇન સંસ્કૃત સપ્તાહ મહોત્સવ યોજાશે

સરકારનાં નિર્દેશ અનુસાર આગામી તા. ૩-૮-૨૦૨૦નાં રોજ ‘શ્રાવણ પૂર્ણિમાનાં દિવસે સંસ્કૃત દિવસનું આચરણ સમગ્ર દેશમાં કરવામાં આવે છે. પરંપરાગત સંસ્કૃત દિનની ઉજવણી અંતર્ગત સંસ્કૃત સપ્તાહ તરીકે આયોજન થાય છે. સંસ્કૃત…

Breaking News
0

માંગરોળના છ ગામોની પાણીની સમસ્યા દૂર કરવા રૂા.૧૪ કરોડના ખર્ચે નવી પાઇપ લાઇન નંખાશે

માંગરોળ તાલુકાના છ ગામોની પીવાની પાણીની લાઇન વારંવાર તુટી જવાથી મુશ્કેલી અનુભવતા હતા. આ મુશ્કેલીનો કાયમી અંત લાવવા સોરઠના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ સરકારમાંથી રૂા.૧૪ કરોડના ખર્ચે નવી પાઇપ લાઇન નાંખવાની…

Breaking News
0

વેરાવળ એજયુકેશન સોસાયટીમાં તા.૪ ઓગષ્ટ સુધી પ્રવેશ મેળવી લેવો

વેરાવળ એજયુકેશન સોસાયટી સંચાલીત કે.એમ. સવજાણી તથા કે.કે. સવજાણી બી.બી.એ., બીસી.એ. કોલેજમાં ચાલતા અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રીયા શરૂ કરવામાં આવેલ છે. હાલ કોવીડ-૧૯ની વિશ્વવ્યાપી મહામારીને ધ્યાને લઇ સરકાર તથા યુનિવર્સીટીનાં પરીપત્રને…

Breaking News
0

વેરાવળ બિનવારસી ટ્રકનાં ચોરખાનામાંથી દોઢ લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો

વેરાવળ નજીક છાત્રોડા-ડારી રોડ ઉપર બંધ હાલતમાં ઉભેલા ટ્રકના ચોરખાનામાંથી સોમનાથ મરીન પોલીસને વિદેશી દારૂની બોટલો નંગ ર૮૮૦ કીં. રૂા.૧,૪૪,૦૦૦ નો મળી આવતા મોબાઇલ ફોન તથા ટ્રક મળી કુલ રૂા.પ,૯૪,પ૦૦…

1 2 3 4 66