Monthly Archives: September, 2020

Breaking News
0

વંથલી : નરેડી-માણાવદર રોડ ઉપર એસટીએ બોલેરોને ઠોકર મારી

વંથલીનાં જાપોદડ ગામે રહેતા સુરેશભાઈ ડાયાભાઈ પરમાર (ઉ.વ.૩૪)એ એસટી બસનાં ચાલક વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આ કામનાં ફરીયાદી વેળવા ગામે સેન્ટીગનાં લાકડાઓ ભરી જૂનાગઢ દેવાનાં હોવાથી નરેડી ગામનાં…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩૩ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩૩ કેસ નોંધાયા હતા અને ૩૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ૧૩૦ કન્ટેનમેન્ટ ઝોન…

Breaking News
0

૭ર દિવસમાં ર૦ લાખથી વધુ લોકોને જમાડવાનો રેકોર્ડ સર્જતું શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ

જૂનાગઢ સહિત રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાં જેની સેવાકીય પ્રવૃત્તિની સર્વત્ર સરાહના કરવામાં આવી રહી છે અને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ ઉપાધ્યાયનાં માર્ગદર્શન હેઠળ આ સંસ્થાના કાર્યકર્તાઓ રાત-દિવસ જાેયા વિના સતત સેવાયજ્ઞ…

Breaking News
0

૭ર દિવસમાં ર૦ લાખથી વધુ લોકોને જમાડવાનો રેકોર્ડ સર્જતું શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ

જૂનાગઢ સહિત રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાં જેની સેવાકીય પ્રવૃત્તિની સર્વત્ર સરાહના કરવામાં આવી રહી છે અને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ ઉપાધ્યાયનાં માર્ગદર્શન હેઠળ આ સંસ્થાના કાર્યકર્તાઓ રાત-દિવસ જાેયા વિના સતત સેવાયજ્ઞ…

Breaking News
0

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેના સરકારી કાર્યક્રમનો ફિયાસ્કો….

ગુજરાત સરકાર દ્વારા રાજયનાં ખેડુતોને સહાયભુત થવા માટે આત્મનિર્ભર ગુજરાત પેકેજ અને સાત પગલા ખેડુત કલ્યાણ યોજનાનાં લાભો આપવા માટેનાં પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. ખેડુતોને સહાય કીટ અર્પણ કરવાનાં…

Breaking News
0

દામોદર કૂંડથી ખાખ ચોક સુધીનાં ફોરટ્રેકની કામગીરીનું પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાનાં હસ્તે ખાતમુર્હુત કરાયું

જૂનાગઢમાં દામોદર કુડથી ખાખ ચોક સુધીના ફોરટ્રેક કામગીરીનું આજે પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરના વિકાસ કામો માટે મહાનગરપાલિકા જૂનાગઢ સતત કટીબધ્ધ રહેલ છે. જૂનાગઢ…

Breaking News
0

વરસાદ પડયો નથી તેમ છતાં જૂનાગઢનાં જાેષીપરાનો અંડરબ્રીજ છલકાય ગયો !

જૂનાગઢ શહેરમાં જાેષીપરા અંડરબ્રીજમાં વરસાદ થાય એટલે તુરંતજ પાણી ભરાય જાય છે અને અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બની જાય છે. જાેષીપરા ફાટક દિવસમાં અનેકવાર બંધ થતું હોવાના કારણે લોકોને…

Breaking News
0

પ્રાંચીના પત્રકાર જાદવભાઈ ચુડાસમાના પુત્ર સત્યમનો આજે જન્મદિવસ

પ્રાંચી તિર્થના પત્રકાર જાદવભાઈ ચુડાસમાના પુત્ર સત્યકુમારનો આજે જન્મ દિવસ છે તેના પુત્રના જન્મ દિવસની અનોખી ઉજવણી સવારે વૃક્ષારોપણ, ગાયત્રી હવન સાથે કરાઈ હતી તેમજ સાંજે દીપયજ્ઞના માધ્યમથી પ્રાર્થનાનું આયોજન…

Breaking News
0

જૂનાગઢ જિલ્લા બિનસરકારી(ગ્રાન્ટેડ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંઘ સંકલન સમિતિની બેઠક યોજાઈ

જૂનાગઢમાં શ્રી ન્યુ બેસ્ટ ઈંગ્લિશ સ્કુલ ખાતે જૂનાગઢ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંઘ સમિતિની બેઠક અધ્યક્ષ એન.કે. માંડવીયા અને પ્રમુખ એચ.એમ. લુણાગરીયાના વડપણ હેઠળ, મહામંત્રી એન.કે. સોનારાની ઉપસ્થિતિમાં…

Breaking News
0

જૂનાગઢ જિલ્લા બિનસરકારી(ગ્રાન્ટેડ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંઘ સંકલન સમિતિની બેઠક યોજાઈ

જૂનાગઢમાં શ્રી ન્યુ બેસ્ટ ઈંગ્લિશ સ્કુલ ખાતે જૂનાગઢ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંઘ સમિતિની બેઠક અધ્યક્ષ એન.કે. માંડવીયા અને પ્રમુખ એચ.એમ. લુણાગરીયાના વડપણ હેઠળ, મહામંત્રી એન.કે. સોનારાની ઉપસ્થિતિમાં…

1 9 10 11 12 13 86