Monthly Archives: September, 2020

Breaking News
0

કલ્યાણપુરમાં ધમધમતા ખનીજ ખનન ઉપર એલસીબી પોલીસ ત્રાટકી રૂા. ૩૩.૧૦ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકો ખનીજ ચોરી માટે કુખ્યાત બની રહ્યો છે. અગાઉ અનેક વખત કલ્યાણપુર તાલુકામાં અવારનવાર મોટાપાયે ખનીજ ચોરી ઝડપાઈ હતી. આ વચ્ચે ગુરૂવારે રાત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લા…

Breaking News
0

કલ્યાણપુરમાં ધમધમતા ખનીજ ખનન ઉપર એલસીબી પોલીસ ત્રાટકી રૂા. ૩૩.૧૦ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકો ખનીજ ચોરી માટે કુખ્યાત બની રહ્યો છે. અગાઉ અનેક વખત કલ્યાણપુર તાલુકામાં અવારનવાર મોટાપાયે ખનીજ ચોરી ઝડપાઈ હતી. આ વચ્ચે ગુરૂવારે રાત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લા…

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરમાં અધિક માસમાં બગીચા નૌમ પર્વની ઉજવણી કરાઈ

યાત્રાધામ દ્વારકામાં આવેલ સુપ્રસિધ્ધ દ્વારકાધીશ જગતમંદિરમાં હાલમાં ચાલી રહેલા પાવન પુરૂષોત્તમ માસમાં વર્ષ દરમ્યાન ઉજવવામાં આવતા ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે જેમાં જગતમંદિરમાં બગીચા નૌમ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી…

Breaking News
0

કૃષિ બિલના વિરોધને સમર્થન : ઉત્તર ગુજરાતની ઉંઝા સહિતની APMC માર્કેટો રહી બંધ

કૃષિ બિલના વિરોધ ખેડૂત સંગઠનોએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે જેની અસર ગુજરાતમાં પણ દેખાઈ છે. ઉત્તર ગુજરાતમાં કૃષિ બિલના વિરોધમાં એશિયાની સૌથી મોટી APMC ઊંઝા તેમજ મહેસાણા, વિસનગર,…

Breaking News
0

મહારાષ્ટ્રમાં કૃષિ બિલ લાગુ નહીં કરવામાં આવે નાયબ મુખ્યમંત્રી પવાર

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે કહ્ય્šં કે, મહારાષ્ટ્રમાં કૃષિ બિલ લાગુ કરવામાં આવશે નહીં. પૂણેમાં મીડિયા સાથે વાત કરતા અજિત પવારે ઘોષણા કરી હતી કે, ‘અમે હાલમાં બિલનો અભ્યાસ કરી…

Breaking News
0

મહારાષ્ટ્ર વિકાસ અઘાડી કૃષિ બિલોની વિરૂદ્ધ, રાજ્યમાં તેનો અમલ થવાની સંભાવના નથી

આ સપ્તાહની શરૂઆતમાં સંસદમાં સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ વિવાદસ્પદ કૃષિ બિલનો વિરોધ કરવા દેશભરના ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યમંત્રી બાબાસાહેબ થોરાટે કહ્યું હતુ કે…

Breaking News
0

અંકલેશ્વર : ૧૮૦૦ ઉદ્યોગોનું પ્રોડક્શન બંધ થતાં રોજનું કરોડોનું નુકસાન

અંકલેશ્વર કેમિકલ વેસ્ટનો નિકાલ કરતી એફ્લુઅન્ટ પાઈપલાનમાં પડેલું ભંગાણ ૧૦ દિવસ વીતવા છતાં રીપેર ન થતા ૧૮૦૦ કેમિકલ ઉદ્યોગ ઠપ્પ થયા છે. દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર બંધ પડવાથી રોજના…

Breaking News
0

દ્વારકામાં સગીરાનું અપહરણ : પરપ્રાંતીય શખ્સ સામે શંકા

દ્વારકામાં એડવેન્ટ સિનેમા નજીક રહેતા એક પરિવારની પંદર વર્ષ, ચાર માસની સગીર વયની પૂત્રી તારીખ ૧૯ સપ્ટેમ્બરના રોજ લાપતા બનતાં પરિવારજનોની તપાસમાં આ સગીરાનું અપહરણ થયું હોવાનું ધ્યાને આવ્યું હતું.…

Breaking News
0

રાજ્યનાં ૧૭ જેટલા રેવન્યુ તલાટીની નાયબ મામલતદાર તરીકે હંગામી બઢતી

રાજ્યના ૧૭ જેટલા રેવન્યુ તલાટીની નાયબ મામલતદાર તરીકે હંગામી બઢતી અપાઈ છે. જેમાં મણિનગર, બાવળા, સાણંદ, અસારવા, ધોળકા, વટવા, વેજલપુર, ધોલેરા, ઘાટલોડિયા, માંડલ, દેત્રોજ અને વિરમગામના રેવન્યુ તલાટીને બઢતી આપે…

Breaking News
0

રાજ્યનાં ૧૭ જેટલા રેવન્યુ તલાટીની નાયબ મામલતદાર તરીકે હંગામી બઢતી

રાજ્યના ૧૭ જેટલા રેવન્યુ તલાટીની નાયબ મામલતદાર તરીકે હંગામી બઢતી અપાઈ છે. જેમાં મણિનગર, બાવળા, સાણંદ, અસારવા, ધોળકા, વટવા, વેજલપુર, ધોલેરા, ઘાટલોડિયા, માંડલ, દેત્રોજ અને વિરમગામના રેવન્યુ તલાટીને બઢતી આપે…

1 10 11 12 13 14 86