Monthly Archives: September, 2020

Breaking News
0

જૂનાગઢમાં ટ્રાફિક બ્રિગેડનાં જવાનોને વિના મૂલ્યે કિટ અર્પણ

જૂનાગઢ ખાતે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કેમ્પ નાંખી લોકોને રાહતભાવે માસ્ક, સેનીટાઈઝર, નાશ મશીન સહિતની વસ્તુઓ આપવામાં આવી રહી છે. જેનો લોકોને બહોળી સંખ્યામાં લાભ લીધો છે. ત્યારે આ તકે…

Breaking News
0

કેશોદ શહેરની કોવિડ હોસ્પીટલના ત્રીજા માળેથી કોરોના પોઝીટીવ દર્દીએ કુદકો લગાવી મોતને વહાલું કર્યું

કેશોદના અગતરાય રોડ ઉપર આવેલાં કેબીસી શોપિંગ સેન્ટર ખાતેની નોબેલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપી ખાનગી કોવીડ-૧૯ હોસ્પિટલ શરૂ કરવામાં આવેલ છે જયાં કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલા…

Breaking News
0

સૌરાષ્ટ્ર-કચ્છમાં વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજી દર્દી નારાયણની સેવાને ચરિતાર્થ કરતી સેલસ હોસ્પિટલ

રોમન સંસ્કૃતિ પ્રમાણે ‘સેલસ’ શબ્દનો અર્થ થાય છે. ‘આરોગ્યની દેવી’ સૌરાષ્ટ્રના તમામ વર્ગના દર્દીઓના સ્વાસ્થ્ય આરોગ્યની કામના સાથે શરૂ થયેલી સેલસ હોસ્પિટલે છેલ્લા ત્રણ વર્ષમાં ૭પ થી વધુ વિનામૂલ્યે સર્વરોગ…

Breaking News
0

સૌરાષ્ટ્ર-કચ્છમાં વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજી દર્દી નારાયણની સેવાને ચરિતાર્થ કરતી સેલસ હોસ્પિટલ

રોમન સંસ્કૃતિ પ્રમાણે ‘સેલસ’ શબ્દનો અર્થ થાય છે. ‘આરોગ્યની દેવી’ સૌરાષ્ટ્રના તમામ વર્ગના દર્દીઓના સ્વાસ્થ્ય આરોગ્યની કામના સાથે શરૂ થયેલી સેલસ હોસ્પિટલે છેલ્લા ત્રણ વર્ષમાં ૭પ થી વધુ વિનામૂલ્યે સર્વરોગ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાનાં બે જુગારીઓ પાસા હેઠળ ધકેલાયા

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી, નાયબ પોલીસ અધિક્ષક પી.જી. જાડેજા, જે.ડી. પુરોહીત (માંગરોળ)નાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢનાં નવા નાગરવાડા વિસ્તારમાં રહેતા અને…

Breaking News
0

જૂનાગઢ : સૌરાષ્ટ્ર એજયુકેશન ટ્રસ્ટ દ્વારા મહિલા કોલેજ ખાતે બી.એડ.ની પ્રવેશ પરીક્ષા યોજાઈ

જૂનાગઢનાં શ્રી સૌરાષ્ટ્ર એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત મહિલા કોલેજ ખાતે ગઈકાલે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.જૂનાગઢ દ્વારા બી.એડી. પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ સંસ્થાના ૬૦ર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી…

Breaking News
0

સફળ યુવા આંદોલનકારી પ્રવિણભાઈ રામ કોરોના સંક્રમિત બન્યા

ગુજરાતના સફળ અને યુવા આંદોલનકારી તેમજ ગુજરાત જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ પ્રવિણભાઈ રામ કોરોના સંક્રમિત થયા છે અને પ્રવિણભાઈ રામના બે પિતરાઈ ભાઈ ભયુરભાઈ રામ અને અભયભાઈ રામનો પણ…

Breaking News
0

સમર્થ લોક વાર્તાકાર દરબાર પુંજાવાળા બાપુનું નિધન

વડીયા તાલુકાનાં સાણથલીનાં સમર્થ લોક વાર્તાકાર દરબાર પુંજાવાળા બાપુ (ઉ.વ. ૯૧)નું તા. ૧૬-૯-ર૦નાં રોજ નિધન થતાં કાઠી સમાજ તથા સાહિત્યજગતરમાં શોક છવાયો હતો. તેમનાં નિધનથી ઉના તાલુકાનાં સાહિત્યપ્રેમીઓમાં શોક છવાયો…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ માનવતા નેવે મૂકી

દ્વારકા તાલુકાના ઘડેચી ગામના ભુવન નામના માનસિક અસ્થિર મગજના યુવાને આત્મહત્યા કરી લેતા મીઠાપુર પોલીસે લાશનો કબ્જાેે લઇ દ્વારકા સરકારી હોસ્પીટલ ખાતે પીએમ માટે મોકલી આપી હતી, પરંતુ દ્વારકા સરકારી…

Breaking News
0

જૂનાગઢના નરસિંહ વિદ્યા મંદિરનાં ગ્રાઉન્ડમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

જૂનાગઢના નરસિંહ વિદ્યા મંદિરનાં સ્કુલ ગ્રાઉન્ડમાં એન.વી.એમ. ગ્રુપ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, એન.એમ. ગ્રુપના ક્રિકેટર મોહસીન મકરાણીનું અવસાન થોડા સમય પહેલા થયું હતું તેની યાદમાં મોહસીન…

1 27 28 29 30 31 86