Monthly Archives: September, 2020

Breaking News
0

કેશોદમાં ફરજમાં રૂકાવટ કરી

કેશોદનાં આલાપ કોલોની માંગરોળ રોડ અને મુળ નાની ઘંસારી ગામના ભરતભાઈ હાજાભાઈ હડીયાએ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી પોતાની કાયદેસરની ફરજ બજાવવા માટે હાઈવે રોડ…

Breaking News
0

ધંધુસરમાંથી ૭ મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પીએસઆઈ ડી.જી. બડવા અને સ્ટાફે ધંધુસર ગામે જુગાર અંગે રેડ પાડતાં નવધણ ચાંદેલા, રાજીબેન ચાંદેલા, તેજીબેન વાઘેલા, જીવતીબેન ચાંડેલા, રાજીબેન દિવરાણીયા, નાથીબેન ચાંદેલા, સતીબેન ઓડેદરા, હીરીબેન ઓડેદરાને…

Breaking News
0

જૂનાગઢમાં રૂા.૩ લાખ ઉછીના લઈ પરત નહીં આપતા પોલીસ ફરીયાદ

જૂનાગઢમા મધુરમ સોસાયટી ટીંબાવાડી બ્લોક નં.પ સ્વપ્ન લોક ટાઉનશીપ ખાતે રહેતા ગીતાબેન યોગેશભાઈએ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, સુરત ઈચ્છાપુર સ્વાગત રેસીડેન્સી ખાતે રહેતા તેના પતિ યોગેશ ધીરૂભાઈ…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩૭ કેસ નોંધાયા

સમગ્ર વિશ્વ સહીત ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાની મહામારીએ ઝડપ વધારી છે ત્યારે લોકોએ હવે સભાન થવાની જરૂર છે અને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરીવાર તરફથી વારંવાર…

Breaking News
0

ગિરનાર રોપવે યોજનાની કામગીરીનો અંતિમ તબક્કો

ગિરનારની ટોચ ઉપર જગતજનની મા અંબાજીના બેસણા છે અને જેઓની સતત આશિર્વાદ અને કૃપાદ્રષ્ટિ વરસે છે તેવા જૂનાગઢ અને સોરઠ પંથકમાં આગામી દિવસોમાં જ સુખની ફોરમ પ્રસરવાની છે. જૂનાગઢ અને…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકામાં એન્ટ્રી અર્થે મનપાના કર્મચારી એનસીપીના નેતા વચ્ચે માથાકુટ

જૂનાગઢ શહેરનાં રસ્તાઓના પ્રશ્ને એક આવેદનપત્ર જવાબદાર જૂનાગઢ મનપાના અધિકારીઓને આપવા માટે એનસીપીના રેશ્માબેન પટેલ મનપા કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને મહાનગરપાલિકામાં એન્ટ્રી બાબતે મનપાના કર્મચારી સાથે બોલાચાલી અથે…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામેથી ૧૦ વર્ષના બાળકનું અપહરણ

જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામે રહેતા મુળ કાળાતુત ગામનાં સુમાભાઈ માનસીંગભાઈ મીનામા (ઉ.વ.રપ)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીનાં કાકા બાબુભાઈનો દિકરો વિક્રમ ઉ.વ.૧૦ને કોઈ અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં ભીયાડ ગામે દિકરાનો જન્મ થશે તેવો વિશ્વાસ અપાવી રૂા.૭૭,૭૦,૦૦૦ પચાવી પાડી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ

જૂનાગઢ તાલુકાનાં ભીયાડ ગામે ગુરૂજી અને તેના ચેલા તથા અજાણ્યા શખ્સોએ કાવતરૂ રચી અને તમારા પરીવારમાં દિકરો થશે તેવો વિશ્વાસ અપાવી રૂા.૭૭.૭૦ લાખ પચાવી પાડી અને વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ…

Breaking News
0

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આવતીકાલે રવિવારે ૪૩૦૦ વિદ્યાર્થીઓની બી.એડ./એમ.એડ. માટે પ્રવેશ પરીક્ષા યોજાશે

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આવતીકાલે તા.ર૦-૯-ર૦ને રવિવારનાં રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે બી.એડ./એમ.એડ.ની પ્રવેશ પરીક્ષા યોજવામાં આવનાર છે. જેમાં આ વખતે કુલ બેઠકોની સામે અઢી ગણા એટલે કે ૪૩૦૦ જેટલા…

Breaking News
0

સંધ્યાનો નજારો નરસિંહ તળાવનાં કાંઠેથી…

ચોમાસાની સિઝન પૂર્ણતાને આરે છે અને હવે શિયાળો શરૂ થશે ત્યારે સાંજના સાત વાગ્યા આસપાસ આકાશમાં કેસરી ખીલેલી સંધ્યાનો સુંદર નજારો જોવા મળ્યો હતો. શહેરના નરસિંહ તળાવ ઉપરથી આરોગ્ય વિભાગના…

1 31 32 33 34 35 86