Yearly Archives: 2020

Breaking News
0

સાળંગપુર : દશેરાએ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને વિશેષ શણગાર

સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દશેરા પર્વ નિમિત્તે દશેરાએ ૬.૩૦ કલાકે મંગળા આરતી, ૭ કલાકે શણગાર આરતી,સંધ્યા આરતી સાંજે ૬.૩૦ કલાકે પૂજારી ધર્મશિકોરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.…

Breaking News
0

ગીર સોમનાથ જિલ્લામાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦ ખરીફ સીઝનમાં રાજ્યભરની સાથે ગીર સોમનાથ જિલ્લામાં આજ તા.૨૬ ઓક્ટોબરથી ૯૦ દિવસ સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવશે. પ્રતિ કવિન્ટલે રૂા.૫૨૭૫ અને પ્રતિ…

Breaking News
0

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા પૂજય તનસુખગીરીબાપુને શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરાયા

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રોપ-વેનાં શુભારંભ બાદ જૂનાગઢ મહાનગરની ટીમે અંબાજી મંદિર ખાતે માતાજીનાં દર્શન કરી તેમજ મહંત પૂજય તનસુખગીરીબાપુની મુલાકાત લીધી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ શાલ ઓઢાડી…

Breaking News
0

કરજણ : કોંગી ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના સમર્થનમાં રેલી યોજાઈ

કરજણ વિધાનસભાની પેટાચુંટણીના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના સમર્થનમાં વિજય સંકલ્પ રેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાઈ ગઈ હતી. આ કાર્યક્રમમાં ચંદુભાઈ ડાભી, ભુતપુર્વ વિધાનસભાના સ્પીકર, કરજણ…

Breaking News
0

જામકંડોરણા રાજપુત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

વિજય દશમીના પર્વ નિમિતે જામકંડોરણા રાજપૂત સમાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણને લઈ રાજપૂત સમાજ ખાતે શોભાયાત્રા કાઢ્યા વિના જ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું…

Breaking News
0

જામકંડોરણા રાજપુત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

વિજય દશમીના પર્વ નિમિતે જામકંડોરણા રાજપૂત સમાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણને લઈ રાજપૂત સમાજ ખાતે શોભાયાત્રા કાઢ્યા વિના જ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું…

Breaking News
0

દ્વારકા -ઓખા પંથકના લોહાણા તથા રાજકીય અગ્રણી મનસુખભાઈ બારાઈનું નિધન

બારાઇ પરિવારના મોભી મનસુખભાઇ એન. બારાઇ ઓખાવાળા, તે અનુપમભાઇ(જી.એન. બારાઇ એન્ડ કંપની ઓખા- દ્વારકા)ના મોટાભાઈ, ભરતભાઈ (અવધેશ એજન્સીઝ રાજકોટ)ના પિતા, સુનિલભાઈ અને સંજયભાઈ(બારાઇ એન્ટરપ્રાઇઝ મીઠાપુર)ના અદા, આલાપ, મિલાપ અને રઘુના…

Breaking News
0

આયુષ્યમાન કાર્ડની સાથે માં અમૃતમ અને માં વાત્સલ્યને જાેડી દેવાયા

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ‘આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે માં અમૃતમ અને માં વાત્સલ્ય કાર્ડ યોજનાના એકીકરણ જાહેરાત કરતાં કહયું હતું કે અત્યાર સુધીમાં રાજયમાં માં અને માં…

Breaking News
0

ગીરમાં રેલવેના બ્રોડગેજ રૂપાંતરણથી સિંહોને જાેખમ, પરિમલ નથવાણીએ વડાપ્રધાનને કરી રજૂઆત

સાસણગીર સહિતના ગીર વિસ્તારમાંથી રેલવે લાઇન પસાર થાય છે. આ મીટર ગેજ લાઇનને બ્રોડગેજ લાઇનમાં રૂપાંતર કરવાની કવાયત હાથ ધરાઈ છે. જાેકે, આ પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવે તેવી માંગ રાજ્યસભાના…

Breaking News
0

નર્મદામાં સી-પ્લેનનું એરોડ્રામનું કામ પૂર્ણતાના આરે

ગુજરાતમાં પ્રથમ સી પ્લેન અમદાવાદથી કેવડિયાના નર્મદા ડેમ નજીક તળાવ નંબર ૩ ખાતે શરૂ થનાર છે. આગામી ૩૧ ઓક્ટોમ્બરના સરદાર પટેલ જ્યંતીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજાવવાની…

1 109 110 111 112 113 513