Yearly Archives: 2020

Breaking News
0

કોરોના ઈફેકટ : જૂનાગઢ સહિત રાજયની સરકારી કચેરીઓમાં તમામ પ્રકારની ખરીદી ઉપર ‘બ્રેક’ !

જૂનાગઢ સહિત રાજયભરની તમામ સરકારી કચેરીઓમાં નાની મોટી ખરીદી ઉપર આગામી તા. ૩૧ માર્ચ-ર૦ર૧ સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોરોનાની મહામારીને લીધે સરકારની તિજાેરીને ભારે મોટો ફટકો પડતાં જ…

Breaking News
0

અંતરીયાળ વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતી મહિલાને પ્રસૂતી બાદ નાળ નવજાત બાળકના ગળામાં આવી જતા સારવાર અપાઈ

વિસાવદરના કાનાવડલા ગામના અંતરિયાળ વિસ્તારમાં મજૂરી કામ કરતી મહિલાને પ્રસવ પીડા ઉપડતા રસ્તામાં પ્રસૂતી થઈ ગઈ હતી. પરંતુ પ્રસૂતી બાદ નાળ બાળકના ગળામાં વીટળાઈ જતા વિસાવદર ૧૦૮ દ્વારા ૧ કિલોમીટર…

Breaking News
0

દ્વારકાનાં શિવરાજપુર બીચ નજીક વાદગ્રસ્ત જગ્યા ઉપર ભૂમાફિયાઓનો ડોળો ?

દ્વારકાથી ૧૦ કિ.મી. દૂર આવેલા શિવરાજપુર ખાતે આવેલા રમણીય બીચ દેશનાં આઠ પૈકીનાં એક બ્લ્યુ ફલેગ બીચ તરીેકે પસંદગી પામ્યો છે અને બ્લ્યુ ફલેગ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રમાણપત્ર મળતા શિવરાજપુર બીચ…

Breaking News
0

દ્વારકામાં દ્વારકાધીશજીને પુષ્પ સિંગાર નાવ મનોરથના દર્શન યોજાયા

યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં પવિત્ર પુરૂષોત્તમ માસમાં આસો સુદ.૧૦ દસમના સોમવારના દિવસે સાંજે પૂજારી પરિવાર દ્વારા દ્વારકાધીશને પુષ્પ શણગાર કરવામાં આવ્યા હતા. તેમજ નીજ મંદિરમાં પૌરાણિક કુંડમાં પવિત્ર જળ ભરી ઠાકોરજીના…

Breaking News
0

દ્વારકામાં દ્વારકાધીશજીને પુષ્પ સિંગાર નાવ મનોરથના દર્શન યોજાયા

યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં પવિત્ર પુરૂષોત્તમ માસમાં આસો સુદ.૧૦ દસમના સોમવારના દિવસે સાંજે પૂજારી પરિવાર દ્વારા દ્વારકાધીશને પુષ્પ શણગાર કરવામાં આવ્યા હતા. તેમજ નીજ મંદિરમાં પૌરાણિક કુંડમાં પવિત્ર જળ ભરી ઠાકોરજીના…

Breaking News
0

સોરઠ સુંદરી ચાંદની પરમાર બની કોંગે્રસ અગ્રણી ઉષાબેન કુસકીયાની ખાસ મહેમાન

તાજેતરમાં અમદાવાદ ખાતે ઓલ મીડિયા કાઉન્સિલ દ્વારા યોજાયેલ ગુજરાતી ટેલી ફિલ્મ એવોર્ડ-ર૦ર૦માં બેસ્ટ પ્રોડયુસર અને અભિનેત્રી તરીકેનો એવોર્ડ મેળવનાર અને સોરઠ સુંદરી તરીકેનું બિરૂદ મેળવનાર રાજકોટની ચાંદની પરમાર વેરાવળમાં બે…

Breaking News
0

કોરોનાના ઘટતા કેસો આશાનું કિરણ પણ સાવચેતી જરૂરી

કોરોનાના કેસોમાં સતત જાેવા મળી રહેલો ઘટાડો આશાનું એક કિરણ લઈને આવ્યો છે. તેમ કહીએ અતિશયોક્તિ નથી. પરંતુ હાલ તો સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે, નહીંતર સતત ઘટતા કેસોના બદલે…

Breaking News
0

માનવ જીવનને નવી ઉર્જા અને શકિત આપનારૂ પર્વ એટલે ‘નવરાત્રી’

નવરાત્રી ઉત્સવ આપણા આંગણે આવી રહ્યો છે. નવરાત્રીનું મહત્વ હિંદુ સમાજમાં અલોૈકિક છે. નવરાત્રી એ સંસ્કૃત શબ્દ છે. એનો અર્થ ‘નવ રાત્ર’. આ નવરાત્રી અને દશેરા દસ દિવસો દરમ્યાન માતાજીની…

Breaking News
0

ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક ખરીદ વેંચાણ સંઘ સમિતિ દ્વારા થઈ રહી છે ખરીદી

ધોરાજી માર્કેટિંગ યાર્ડ દ્વારા ખરીદ વેંચાણ સંઘ સમિતિના માધ્યમથી મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે. યાર્ડમાં ૩૦ હજાર મગફળી ગુણીની આવક થઈ છે. યાર્ડના સેક્રેટરી ભુપતભાઈ કોયાણીએ જણાવેલ કે સરકાર દ્વારા…

Breaking News
0

ખંભાળિયામાં જલારામ અન્નપૂર્ણા ગૃહની સેવાપ્રવૃતી

કોરોનાકાળમા હાલ સર્જાયેલી મુશ્કેલીઓ વચ્ચે ખંભાળિયા પંથકમાં જીવન જીવતા ગરીબ કુટુંબો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખંભાળિયાની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલી સંસ્થા શ્રી જલારામ અન્નપુર્ણા ગૃહ દ્વારા આવા…

1 144 145 146 147 148 513