Yearly Archives: 2020

Breaking News
0

કોઈ શિક્ષક પાસે તાલીમ મેળવ્યા વિના નાની ઉંમરમાં ઝળહળતી સફળતા મેળવતા જૂનાગઢના કલાકાર રોહન ઠાકર

જૂનાગઢના રોહન ઠાકરે નાની ઉંમરમાં પેઈન્ટીંગ ક્ષેત્રમાં ઝળહળતી સફળતા હાંસલ કરી છે. આ અંગે રોહન ઠાકરે જણાવ્યું હતું કે, મારી ઉંમર ૧૭ વર્ષની છે અને હું ૧૪ વર્ષથી પેઇન્ટિંગનું કાર્ય…

Breaking News
0

દ્વારકા : ૧ર ક્રુ-મેમ્બરને ઈન્ડિયન કોસ્ટગાર્ડની ટીમે બચાવી લીધા

ઓખાથી ૧૦ નોટીક્લ માઈલ દૂર અરબી સમુદ્રમાં ડૂબી ગયેલ માલ વાહક જહાજનાં ૧ર ક્રુ-મેમ્બરને ગત મોડી રાત્રે ઇન્ડીયન કોસ્ટગાર્ડની ટીમે બચાવી લીધા છે. કોઈપણ કારણસર ખાંડ અને ચોખા ભરેલ જહાજ…

Breaking News
0

કેશોદ શહેર-તાલુકામાં આવનારી સ્થાનિક ચૂંટણી માટે શંખ ફુંકતો કોંગ્રેસ પક્ષ

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આવનારાં દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજવાની વહીવટી પ્રક્રિયા શરૂ કરી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પણ ચોકઠાં ગોઠવવા આગેવાનોને જવાબદારી આપી કાર્યકરો વચ્ચે પહોંચી નાડ…

Breaking News
0

માંગરોળ તાલુકા આહીર સમાજ દ્વારા કોરોના મહામારીમાં લોકસેવારૂપી રક્તદાન કેમ્પ યોજાયો

કોરોના મહામારી વચ્ચે આજે સમગ્ર દેશ પીડાઈ રહ્યો છે. દેશની દરેક હોસ્પિટલ આજે દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે સારવાર લેતા દર્દીઓને લોહીની જરૂરિયાત પડતી હોય છે ક્યારેક પૂરતું લોહી ના…

Breaking News
0

જામકંડોરણા ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત વિવિધ યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

જામકંડોરણા, જેતપુર, લોધિકા અને ધોરાજીના સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત વિવિધ યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ જામકંડોરણા ખાતે યોજવામાં આવ્યો હતો. જામકંડોરણા કોમ્યુનીટી હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…

Breaking News
0

જામકંડોરણા ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત વિવિધ યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

જામકંડોરણા, જેતપુર, લોધિકા અને ધોરાજીના સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત વિવિધ યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ જામકંડોરણા ખાતે યોજવામાં આવ્યો હતો. જામકંડોરણા કોમ્યુનીટી હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…

Breaking News
0

ચોમાસાની વિદાયની ઘડીઓ શરૂ

રાજયમાં આ વર્ષે ચોમાસું ધમાકેદાર રહયું છે. અત્યાર સુધીમાં સીઝનનો ૧૩૪ ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચુકયો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસું હવે ગુજરાત સહીત સમગ્ર દેશમાંથી આજથી રાજસ્થાનથી…

Breaking News
0

શું સરકાર પાસે કોરોના વેક્સિન ઉપર ખર્ચ કરવા ૮૦,૦૦૦ કરોડ રૂપિયા છે ? : અદાર પૂનાવાલા

સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ સરકાર ઉપર સોશિયલ મીડિયાના માધ્યમથી એક વેધક સવાલ પુછ્યો છે. પૂનાવાલાએ સરકાર તરફથી કોરોના મહામારીના આગળના પડકારોને લઈ મહત્વનો સવાલ કરતા કહ્યું કે,…

Breaking News
0

શું સરકાર પાસે કોરોના વેક્સિન ઉપર ખર્ચ કરવા ૮૦,૦૦૦ કરોડ રૂપિયા છે ? : અદાર પૂનાવાલા

સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ સરકાર ઉપર સોશિયલ મીડિયાના માધ્યમથી એક વેધક સવાલ પુછ્યો છે. પૂનાવાલાએ સરકાર તરફથી કોરોના મહામારીના આગળના પડકારોને લઈ મહત્વનો સવાલ કરતા કહ્યું કે,…

Breaking News
0

દ્વારકા લોહાણા મહાજન ટ્રસ્ટની કરોડોની મિલ્કતો ટ્રસ્ટી મંડળમાં સંકલનનાં અભાવે ધુળ ખાય છે

દ્વારકા લોહાણા મહાજન અને સદાવ્રત ફંડ ટ્રસ્ટ આશરે ૬૦ વર્ષથી કાર્યરત છે. પરંતુ ટ્રસ્ટનું કોઈ ચોકકસ બંધારણ અસ્તીત્વમાં ન હોવાને કારણે તેમજ છ દાયકાથી રૂઢીગત પરંપરાઓને આધિન આ ટ્રસ્ટની હાલત…

1 185 186 187 188 189 513