Yearly Archives: 2020

Breaking News
0

દામોદર કૂંડથી ખાખ ચોક સુધીનાં ફોરટ્રેકની કામગીરીનું પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાનાં હસ્તે ખાતમુર્હુત કરાયું

જૂનાગઢમાં દામોદર કુડથી ખાખ ચોક સુધીના ફોરટ્રેક કામગીરીનું આજે પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરના વિકાસ કામો માટે મહાનગરપાલિકા જૂનાગઢ સતત કટીબધ્ધ રહેલ છે. જૂનાગઢ…

Breaking News
0

વરસાદ પડયો નથી તેમ છતાં જૂનાગઢનાં જાેષીપરાનો અંડરબ્રીજ છલકાય ગયો !

જૂનાગઢ શહેરમાં જાેષીપરા અંડરબ્રીજમાં વરસાદ થાય એટલે તુરંતજ પાણી ભરાય જાય છે અને અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બની જાય છે. જાેષીપરા ફાટક દિવસમાં અનેકવાર બંધ થતું હોવાના કારણે લોકોને…

Breaking News
0

પ્રાંચીના પત્રકાર જાદવભાઈ ચુડાસમાના પુત્ર સત્યમનો આજે જન્મદિવસ

પ્રાંચી તિર્થના પત્રકાર જાદવભાઈ ચુડાસમાના પુત્ર સત્યકુમારનો આજે જન્મ દિવસ છે તેના પુત્રના જન્મ દિવસની અનોખી ઉજવણી સવારે વૃક્ષારોપણ, ગાયત્રી હવન સાથે કરાઈ હતી તેમજ સાંજે દીપયજ્ઞના માધ્યમથી પ્રાર્થનાનું આયોજન…

Breaking News
0

જૂનાગઢ જિલ્લા બિનસરકારી(ગ્રાન્ટેડ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંઘ સંકલન સમિતિની બેઠક યોજાઈ

જૂનાગઢમાં શ્રી ન્યુ બેસ્ટ ઈંગ્લિશ સ્કુલ ખાતે જૂનાગઢ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંઘ સમિતિની બેઠક અધ્યક્ષ એન.કે. માંડવીયા અને પ્રમુખ એચ.એમ. લુણાગરીયાના વડપણ હેઠળ, મહામંત્રી એન.કે. સોનારાની ઉપસ્થિતિમાં…

Breaking News
0

જૂનાગઢ જિલ્લા બિનસરકારી(ગ્રાન્ટેડ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંઘ સંકલન સમિતિની બેઠક યોજાઈ

જૂનાગઢમાં શ્રી ન્યુ બેસ્ટ ઈંગ્લિશ સ્કુલ ખાતે જૂનાગઢ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંઘ સમિતિની બેઠક અધ્યક્ષ એન.કે. માંડવીયા અને પ્રમુખ એચ.એમ. લુણાગરીયાના વડપણ હેઠળ, મહામંત્રી એન.કે. સોનારાની ઉપસ્થિતિમાં…

Breaking News
0

કલ્યાણપુરમાં ધમધમતા ખનીજ ખનન ઉપર એલસીબી પોલીસ ત્રાટકી રૂા. ૩૩.૧૦ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકો ખનીજ ચોરી માટે કુખ્યાત બની રહ્યો છે. અગાઉ અનેક વખત કલ્યાણપુર તાલુકામાં અવારનવાર મોટાપાયે ખનીજ ચોરી ઝડપાઈ હતી. આ વચ્ચે ગુરૂવારે રાત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લા…

Breaking News
0

કલ્યાણપુરમાં ધમધમતા ખનીજ ખનન ઉપર એલસીબી પોલીસ ત્રાટકી રૂા. ૩૩.૧૦ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકો ખનીજ ચોરી માટે કુખ્યાત બની રહ્યો છે. અગાઉ અનેક વખત કલ્યાણપુર તાલુકામાં અવારનવાર મોટાપાયે ખનીજ ચોરી ઝડપાઈ હતી. આ વચ્ચે ગુરૂવારે રાત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લા…

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરમાં અધિક માસમાં બગીચા નૌમ પર્વની ઉજવણી કરાઈ

યાત્રાધામ દ્વારકામાં આવેલ સુપ્રસિધ્ધ દ્વારકાધીશ જગતમંદિરમાં હાલમાં ચાલી રહેલા પાવન પુરૂષોત્તમ માસમાં વર્ષ દરમ્યાન ઉજવવામાં આવતા ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે જેમાં જગતમંદિરમાં બગીચા નૌમ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી…

Breaking News
0

કૃષિ બિલના વિરોધને સમર્થન : ઉત્તર ગુજરાતની ઉંઝા સહિતની APMC માર્કેટો રહી બંધ

કૃષિ બિલના વિરોધ ખેડૂત સંગઠનોએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે જેની અસર ગુજરાતમાં પણ દેખાઈ છે. ઉત્તર ગુજરાતમાં કૃષિ બિલના વિરોધમાં એશિયાની સૌથી મોટી APMC ઊંઝા તેમજ મહેસાણા, વિસનગર,…

Breaking News
0

મહારાષ્ટ્રમાં કૃષિ બિલ લાગુ નહીં કરવામાં આવે નાયબ મુખ્યમંત્રી પવાર

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે કહ્ય્šં કે, મહારાષ્ટ્રમાં કૃષિ બિલ લાગુ કરવામાં આવશે નહીં. પૂણેમાં મીડિયા સાથે વાત કરતા અજિત પવારે ઘોષણા કરી હતી કે, ‘અમે હાલમાં બિલનો અભ્યાસ કરી…

1 187 188 189 190 191 513