Yearly Archives: 2020

Breaking News
0

લોઢવાની પરિણીતાને ઘરમાં મેલી વિદ્યાની અસર હોવાનું જણાવી એક મહિલા રૂા. ૧૮ હજારની માલમતા લઈ ‘છુ’

સુત્રાપાડાના લોઢવા ગામે રહેતી પરિણીતાને તેના ઘરમાં મેલી વિદ્યાની અસર હોવાનું જણાવી અજાણી મહિલાએ વિધી કરાવવાની વાત કરી રોકડા રૂા. ૬ હજાર તથા સોનાની બુટી અને બાલી કિ. રૂા.૧૨ હજાર…

Breaking News
0

કેશોદમાં મારામારીનાં બે બનાવ, પોલીસમાં ફરીયાદ

કેશોદમાં મારામારીનાં બે બનાવમાં પોલીસે ફરીયાદો નોંધી હતી. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કેશોદમાં ધાર વિસ્તાર કોર્ટની પાછળ રહેતા મહેશભાઈ ઉર્ફે લખન કેશુભાઈ પરમાર અને તેનો ભાઈ પોતાની દુકાને હાજર હોય…

Breaking News
0

કેશોદ પાસે બે બાઈકની ટકકર

કેશોદ- જૂનાગઢ રોડ ઉપર પુરૂષોતમ લાલજી ગૌશાળા પાસે લોએજ ગામનાં બાઈક ચાલક ગોવીંદભાઈ મેરામણભાઈ નંદાણીયાએ પોતાનું બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી શેરગઢ ગામનાં રમેશભાઈ મુંજાભાઈ ચાવડાની બાઈક નં.જીજે-૧૧-બીએચ- ૭૬૯૭…

Breaking News
0

બગડુ ગામનાં આધેડે માનસીક તણાવથી ગળેફાંસો ખાધો

જૂનાગઢ પંથકનાં બગડુ ગામે રહેતા ઘુસાભાઈ ગોકળભાઈ (ઉ.વ.પ૬) પોતાની વાડીએ હતાં ત્યારે માનસીક તણાવ તેમજ કોઈપણ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેમનું મોત નિપજયું હતું. આ બનાવમાં તાલુકા પોલીસે શૈલેષભાઈ…

Breaking News
0

જૂનાગઢમાંથી વરલી મટકાનો જુગારી ઝડપાયો

જૂનાગઢમાં કસ્તુરબા સોસાયટીનાં નાકે વરલી મટકાનો જુગાર રમતા પુનાભાઈ મનજીભાઈ ભડલીયાને એ-ડીવીઝનનાં પો.કો. પ્રવિણભાઈ રાણીંગભાઈએ ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય અને રોકડ સહિત કુલ રૂા.૧૦ર૦નો મુદામાલ કબજે કરી તેની વિરૂધ્ધ…

Breaking News
0

જૂનાગઢમાં બેભાન હાલતમાં પ્રૌઢનું મોત

જૂનાગઢમાં દોલતપરા વિસ્તારમાં રહેતા કાળુભાઈ બચુભાઈ મકવાણા (ઉ.વ.પપ) કોઈપણ અગમ્ય કારણોસર બેભાન થઈ જતાં તેમને જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ આવવામાં આવેલ અને ત્યાં તેમનું મોત નિપજયું હતું. આ…

Breaking News
0

જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૧૩ કેસ નોંધાયા, ૧૦૧ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૩ કેસ નોંધાયા હતા અને ૧૦૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૮, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૧ માળીયા-૨,…

Breaking News
0

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ગિરનારનાં પર્વત ઉપર આવેલ અંબાજી મંદિર ખાતે દર્શન કરવા ભાવભર્યુ નિમંત્રણ અપાશે : મહંત શ્રી તનસુખગીરીબાપુ

ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવનારા દિવસોમાં ગિરનાર ખાતે બિરાજતા જગતજનની માં અંબાજી માતાજીનાં મંદિરે દર્શન માટે ભાવભર્યુ નિમંત્રણ આપવામાં આવનાર છે. ર૪ ઓકટોબર ર૦ર૦નાં રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગિરનાર…

Breaking News
0

કોલ્ડવેવની આગાહી સાથે જૂનાગઢ અને સોરઠમાં હાડ ધ્રુજાવતી ઠંડી

માગસર માસ દરમ્યાન જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં હાડ ધ્રુજાવતી ઠંડીનું આક્રમણ રહયું છે. બર્ફીલા પવનોને કારણે ઠંડીમાં ભારે વધારે થયો છે. ગઈકાલે ગિરનાર ઉપર ર.૮ ડિગ્રી ઠંડી રહી હતી. હજુ…

Breaking News
0

સોમનાથ મંદિર અને ભૂમિના ભુગર્ભમાં બાંધકામ, ભુગર્ભ રસ્તાઓ અને ઇમારતો હોવાની શકયતા

પ્રભાસ તીર્થ સ્થિત પ્રથમ આદિ જયોતિર્લીગ સોમનાથ મંદિરના ભુગર્ભમાં ત્રણ માળની ઈમારત હોવાનું આર્કીયોલોજી અને આઇઆઇટીએ સને ૨૦૧૭માં કરેલ સર્વેની કામગીરીના રીપોર્ટમાં બહાર આવ્યું છે. સોમનાથ મંદિર પરીસર અને ભૂમિમાં…

1 2 3 4 5 513