Yearly Archives: 2020

Breaking News
0

જલારામ ભકિતધામ જૂનાગઢ ખાતે સાદાઈથી શિસ્તબધ્ધ રીતે ઉજવાશે જલારામ જયંતિ

આગામી શનિવારે લોહાણા રઘુવંશી સમાજનાં ઈષ્ટદેવ પ્રાતઃ સ્મરણીય પૂજય જલારામ બાપાની જન્મ જયંતિ હોય લોહાણા સમાજમાં અદકેરો આનંદ છવાયો છે. દર વર્ષે વિવિધ કાર્યક્રમો દ્વારા પૂજય જલારામબાપાની જન્મ જયંતિની ઉજવણી…

Breaking News
0

અંબાજી માતાજીનાં દર્શન કરી પાવન થતા ભાવિકો

ગરવા ગિરનારની ટોચ ઉપર બિરાજતા જગતજનની માં જગદંબાના બેસણા છે તેવા અંબાજી માતાજીનાં મંદિરે નવા વર્ષના ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. આજે તાજેતરમાં રોપ-વેની સુવિધા પ્રાપ્ત થઈ છે. ત્યારે…

Breaking News
0

જૂનાગઢ : જગન્નાથ મંદિર ખાતે અન્નકોટ દર્શન યોજાયા

જૂનાગઢમાં જગન્નાથ મંદિર ખાતે ભગવાનને અન્નકોટ (પ્રસાદ)નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ભાવિકોએ દર્શન, પ્રસાદનો લાભ લીધો હતો. આ તકે વાણંદ સમાજના આગેવાનો પી. ટી. પરમાર, રાજુભાઈ ચુડાસમા,…

Breaking News
0

સોમનાથ મહાદેવ મંદિરે દિવાળીમાં ઘૂઘવ્યો માનવ મહાસાગર

વિશ્વ પ્રસિધ્ધ ભારતનાં બાર જયોર્તિલીંગ પૈકી પ્રથમ દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરે દિવાળીનાં તહેવારોમાં વિશાળ માનવ મહેરામણ ઉમટયો હતો અને સમગ્ર વાતાવરણ મેળા જેવું બન્યું હતું. તા. ૧૭ નવેમ્બરનાં રોજ ૩પ…

Breaking News
0

દિવાળીનાં તહેવારોમાં દ્વારકામાં ભાવિકો ઉમટી પડયા

યાત્રાધામ દ્વારકામાં દિવાળીનાં તહેવારો દરમ્યાન યાત્રિકો બહોળી સંખ્યામાં ઉપટી પડેલ હતાં. દિવાળી, નૂતનવર્ષ, ભાઈબીજનાં તહેવારોમાં દ્વારકામાં માનવ કીડીયારૂ ઉમટી પડયું હતું. અને ગોમતી નદીમાં સ્નાન કરી કાળીયા ઠાકુરને શીશ ઝુકાવી…

Breaking News
0

દિવાળીનાં તહેવારોમાં દ્વારકામાં ભાવિકો ઉમટી પડયા

યાત્રાધામ દ્વારકામાં દિવાળીનાં તહેવારો દરમ્યાન યાત્રિકો બહોળી સંખ્યામાં ઉપટી પડેલ હતાં. દિવાળી, નૂતનવર્ષ, ભાઈબીજનાં તહેવારોમાં દ્વારકામાં માનવ કીડીયારૂ ઉમટી પડયું હતું. અને ગોમતી નદીમાં સ્નાન કરી કાળીયા ઠાકુરને શીશ ઝુકાવી…

Breaking News
0

કેશોદનો ચોરીનો અનડીટેકટ ગુનો ઉકેલતી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ

કેશોદનાં ઉતાવળી નદીનાં કાંઠા વિસ્તારમાં આવેલ અશોક ભનુભાઈ ડાભીનાં રહેણાંક મકાનમાં દિવાળીના તહેવારોમાં બહારગામ ગયેલ બંધ મકાનમાંથી રોકડા રૂા. ર.૦ર લાખ, જીતેષભાઈ ભીખાભાઈ પરમારનાં મકાનમાંથી રોકડ રૂા. ર.૩૭ લાખની ચોરી…

Breaking News
0

કેશોદનો ચોરીનો અનડીટેકટ ગુનો ઉકેલતી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ

કેશોદનાં ઉતાવળી નદીનાં કાંઠા વિસ્તારમાં આવેલ અશોક ભનુભાઈ ડાભીનાં રહેણાંક મકાનમાં દિવાળીના તહેવારોમાં બહારગામ ગયેલ બંધ મકાનમાંથી રોકડા રૂા. ર.૦ર લાખ, જીતેષભાઈ ભીખાભાઈ પરમારનાં મકાનમાંથી રોકડ રૂા. ર.૩૭ લાખની ચોરી…

Breaking News
0

દ્વારકાનાં શિવરાજપુર બીચે સહેલાણીઓ ઉમટયા

યાત્રાધામ દ્વારકા નજીક આવેલ શિવરાજપુર બીચને થોડા દિવસો પહેલા સહેલાણીઓ માટે ખુલ્લો મુકાતા દ્વારકાધીશને દર્શને આવેલા પર્યટકો બીચ ખાતે ઉમટી પડયા હતાં. આમ ભીડ ઉમટી પડતાં કોરાનાનું સંક્રમણ વધવાની પુરેપુરી…

Breaking News
0

ઓખા-જામનગર હાઈવે ઉપર કરોડોની જમીન ઉપર ભૂમાફિયા દ્વારા દબાણ અંગે મુખ્યમંત્રીને રજુઆત

દ્વારકા શહેરમાં મધ્યમાં આવેલ ઓખા-જામનગર હાઈવે ઉપર રામેશ્વર મંદિર પાસેનાં વિસ્તારમાં આવેલ કરોડોની કિંમતની વિશાળ હોસ્પીટલ તથા શોરૂમ સહીતનાં ગેરકાયદેસર મસમોટું દબાણ કર્યા અંગે જાગૃત નાગરીક કિશોર નાથાલાલ બારા દ્વારા…

1 52 53 54 55 56 513