Yearly Archives: 2020

Breaking News
0

દીપોત્સવીની રાત્રે ખંભાળિયામાં એક દુકાન તથા એક મકાનમાં રાખવામાં આવેલા નીરણમાં આગ

ખંભાળિયાના જુદા જુદા બે વિસ્તારોમાં દિવાળીની રાત્રે શનિવારે આગના બે બનાવો બન્યા હતા. જેમાં એક દુકાન તથા એક રહેણાંક મકાનમાં રાખવામાં આવેલ નીરણનો જથ્થો આગનો ભોગ બન્યા હતા. ખંભાળિયાના રહેણાંક…

Breaking News
0

માંગરોળ : આગ લાગતાં બોટ બળીને ખાક, તમામ ખલાસીઓનો બચાવ

માગરોળ બંદર ખાતે ખિમજી મુળજી માછીમારની દરીયામાં ગયેલી લક્ષ્મીપ્રસાદ નામની બોટમાં આગ લાગી હતી અને જાેતજાેતામાં આગે વિકરાળ સ્વરૂપ લેતા બોટ બળીને ખાક થઈ ગઈ હતી. બોટમાં સવાર તમામ સાત…

Breaking News
0

જૂનાગઢ કોમી એકતાનાં સ્વરૂપ એવા પૂજય ઉપલા દાતારબાપુની જગ્યાએ દર્શનાર્થીઓ ઉમટી પડયા

અગીયારસથી શરૂ થયેલા દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારોની ઉજવણીનો માહોલ ચાલી રહયો છે. લોકો ખાસ કરીને ફરવા લાયક સ્થળે અને ધાર્મિક સ્થળે જતાં હોય છે. દરમ્યાન જૂનાગઢ ખાતે આવેલા ઉપલાદાતાર…

Breaking News
0

જૂનાગઢનાં પોલીસ કર્મીઓએ વૃધ્ધાશ્રમના વૃધ્ધો સાથે દિવાળી ઉજવી

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’…

Breaking News
0

દિવાળીની ૩ દિવસની રજામાં ૨૪૫૯૪ લોકોએ જૂનાગઢ ઝૂની મુલાકાત લીધી

દિવાળીની ત્રણ દિવસની જાહેર રજાને લઇને ૨૪૫૯૪ લોકોએ જૂનાગઢના સક્કરબાગ ઝૂની મુલાકાત લીધી હતી. જેમાં ઝૂને ૭,૪૩,૦૦૦ રૂપિયાની આવક થઇ છે. જૂનાગઢ સક્કરબાગ ઝૂના આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યું હતું કે,…

Breaking News
0

દિવાળીની ૩ દિવસની રજામાં ૨૪૫૯૪ લોકોએ જૂનાગઢ ઝૂની મુલાકાત લીધી

દિવાળીની ત્રણ દિવસની જાહેર રજાને લઇને ૨૪૫૯૪ લોકોએ જૂનાગઢના સક્કરબાગ ઝૂની મુલાકાત લીધી હતી. જેમાં ઝૂને ૭,૪૩,૦૦૦ રૂપિયાની આવક થઇ છે. જૂનાગઢ સક્કરબાગ ઝૂના આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યું હતું કે,…

Breaking News
0

જૂનાગઢ એસટી ડિવીઝનના ૯ ડેપોને દિવાળી ફળી ૭ દિવસમાં રૂા.૩૨.૧૭ લાખથી વધુની આવક

જૂનાગઢ એસટી ડિવીઝન હેઠળ આવતા ૯ ડેપો દ્વારા દિવાળીના તહેવારને લઇને એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેમાં જૂનાગઢ એસટી વિભાગને દિવાળી ફળી હોય તેમ ૭ દિવસમાં રૂા.૩૨.૧૭ લાખથી વધુની આવક…

Breaking News
0

માત્ર એક કલાકનાં કાઉન્સેલીંગમાં જ પીઆઈ એન.આર. પટેલની સલાહથી એ યુવાનની જિંદગી બદલાઈ અને બેંકમાં અધિકારી બન્યો

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે”…

Breaking News
0

માત્ર એક કલાકનાં કાઉન્સેલીંગમાં જ પીઆઈ એન.આર. પટેલની સલાહથી એ યુવાનની જિંદગી બદલાઈ અને બેંકમાં અધિકારી બન્યો

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે”…

Breaking News
0

જૂનાગઢ : કોઈને કહ્યા વગર નાસી છૂટેલા સગીર વયના સંતાનોનું પોલીસે પરિવારજનો સાથે મિલન કરાવ્યું

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’…

1 51 52 53 54 55 513