Monthly Archives: August, 2021

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં કૃષ્ણ જન્મોત્સવની સોમવારે થશે સાદાઈથી ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં આઠમની સાદાઈથી ઉજવણી થનાર છે. આ વર્ષે કોરોના મહામારીનાં કારણે દરેક ધર્મનાં તહેવારોની જે રીતે સાદાઈથી ઉજવણી અને તકેદારીનાં પગલાં સાથે ઉજવણી કરવામાં આવી રહી…

Breaking News
0

‘યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી’ નામની કાર્નીવરસ વનસ્પતિ મહારાષ્ટ્ર બાદ સૌપ્રથમ વખત ગુજરાતનાં ગિરનારમાં મળી

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સીસની ટીમને મોટી સફળતા મળી છે. ‘યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી’ નામની અનોખી કાર્નીવરસ વનસ્પતિ ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગિરનાર ઉપરથી મળી આવી છે. અત્યારસુધી આ…

Breaking News
0

જૂનાગઢ ખાતે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧રપમી જન્મજયંતીની જીલ્લાકક્ષાની થયેલ ઉજવણી

જૂનાગઢ સહીત રાજયભરમાં આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧રપમી જન્જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારત દેશનાં અને ગુજરાતનાં ગૌરવરૂપ એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિની ઉજવણી અંતર્ગત કસુંબી રંગ…

Breaking News
0

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો આજે જન્મદિવસ

આજે ૨૮ ઓગસ્ટ એટલે ઝવેરચંદ મેઘાણીનો જન્મ દિવસ.  ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલામાં ૨૮ ઓગસ્ટ ૧૮૯૬માં થયો હતો. તેમના માતાનું નામ ધોળીબાઈ અને પિતાનું નામ કાલીદાસ હતું. આજે ઝવેરચંદ મેઘાણની ૧૨૫મી…

Breaking News
0

સાળંગપુર : સહસ્ત્ર કળશ મહાઅભિષેક ઉત્સવનો આરતી, શણગાર, પૂજન-અર્ચન, ભવ્ય જળયાત્રાથી થયો મંગળ પ્રારંભ

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા  તા.૨૭ ઓગસ્ટ ૨૦૨૧ને શુક્રવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી ત્રિદિનાત્મક સહસ્રકળશ અભિષેક ઉત્સવ અંતર્ગત પ્રથમ દિવસે …

Breaking News
0

બાંટવાના એકલેરા ગામે વાડીમાં જુગાર રમતા ૧પ શખ્સ ઝડપાયા

જૂનાગઢ રેન્જના મહાનિરીક્ષક મનિદર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ ચોકકસ બાતમીના આધારે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એચ.આઈ. ભાટી અને સ્ટાફે માણાવદર તાલુકાના…

Breaking News
0

જામકંડોરણા : મહિલાઓને કારમાં લીફટ આપી બેભાન કરી અને દાગીનાની ચોરી કરનાર ગેંગને ઝડપી લેતી પોલીસ

રાજકોટ ગ્રામ્ય જીલ્લા જામકંડોરણા પોલીસ સ્ટેશનના જસાપર ગામના ચંન્દ્રીકાબેન મનસુખભાઈ રામોલીયાને જસાપર વૈભવ પેટ્રોલીયમ પાસેથી ગાડીમાં બેસાડી અને બે શખ્સોએ કેફી પ્રવાહીવાળી કોલ્ડ્રીંગ પીવડાવી દઈ અને મહિલા બેભાન થઈ જતા…

Breaking News
0

સોમનાથ સમુદ્ર દર્શન પથનો આજથી પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે તા. ર૦ ઓગસ્ટે લોકાર્પણ કરાયેલ સોમનાથ મહાદેવ મંદિર સાંનિધ્યે સમુદ્ર પથ આજે લોકો માટે ખુલ્લો મુકાયો હતો. રૂા. પાંચની પ્રવેશ ફી સાથે આધારકાર્ડ અને મોબાઈલ નંબર…

Breaking News
0

કેશોદ આહિર યુવક મંડળ દ્વારા વિનામૂલ્યે મીઠાઈ ફરસાણનું વિતરણ

કેશોદ શહેરમાં ચાર ચોક વિસ્તારમાં આહિર યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે જરૂરતમંદ પરિવારોને વિનામૂલ્યે ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેશોદ ડીવાયએસપી જે. બી. ગઢવી ઉપરાંત આહિર યુવક…

Breaking News
0

જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીને એક વર્ષ પૂર્ણ થતા વિવિધ શૈક્ષણિક સંઘના સંચાલકો દ્વારા સન્માનિત કરાયા

જૂનાગઢ જિલ્લા શિક્ષણઅધિકારી આર.એસ. ઉપાધ્યાયએ ચાર્જ સંભાળ્યા બાદ એક વર્ષ પૂર્ણ થતા જૂનાગઢ જિલ્લામાં સારી કામગીરીના ભાગરૂપે આર.એસ. ઉપાધ્યાયને વિવિધ  સંઘો દ્વારા મોમેન્ટો આપી તેમને સન્માનિત કરવામાં આવેલ હતા. આ…

1 2 3 21