Yearly Archives: 2021

Breaking News
0

મુળીયાસા ગામે શેઢા ઉપર ચાલવાના મુદ્દે દંપત્તિને માર માર્યો

કેશોદના મુળીયાસા ગામે રહેતા સુલેમાનભાઈ મહમદભાઈ દલ અને તેમના પત્ની બાઈક ઉપર વાડીએ જઈ રહ્યા હતા ત્યારે એજાજ દાદુ દલ, ઈરફાન દાદુ દલએ ફોરવ્હીલમાં આવી દંપત્તિને રોકી ખેતરમાં શેઢા ઉપર…

Breaking News
0

ખલીલપુર રોડ ઉપર મારામારી, સામસામી ફરિયાદ નોંધાઈ

જૂનાગઢનાં ખલીલપુર રોડ ઉપર મારામારીનાં બનાવમાં તાલુકા પોલીસે સામસામી ફરિયાદ નોંધી હતી. જેમાં ગોધાવાવની પાટીમાં રહેતા હિતેશભાઈ જગદીશભાઈ પરમારે સાગર, વિશાલ અને ભરત વિરૂધ્ધ આડેધડ ઢીકાપાટુનો માર અને લાકડાના હાથાથી…

Breaking News
0

બહેન સાથે મોબાઈલમાં કેમ વાત કરે છે તેમ કહી યુવાન ઉપર છરીથી હુમલો

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર યુવાન ઉપર છરીથી હુમલો થયો હતો. આ બનાવની બી ડીવીઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢનાં ગરબીચોક પાછળ આદર્શનગર-ર માં રહેતા કોમલબહેન સુરેશભાઈ ભાગવાણીના દિકરાને આરોપી ધર્મેન્દ્ર…

Breaking News
0

કાથરોટા ગામે બિમારીથી કંટાળી વૃધ્ધાનું અગ્નિસ્નાન

જૂનાગઢ તાલુકાનાં કાથરોટા ગામે રહેતા વૃધ્ધા જમકુબેન (ઉ.વ. ૮પ)ને ત્રણેક મહિનાથી પેટમાં દુઃખાવાની દવા ચાલુ હોય અને હવે દુઃખાવો સહન ન થતાં શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતાં તેમને ગંભીર…

Breaking News
0

ગિરનાર દરવાજા પાસે ટ્રક હડફેટે બાઈકચાલકને ઈજા

જૂનાગઢનાં ગિરનાર દરવાજા સબસ્ટેશન પાસેથી અબાઅમર ઉર્ફે ઈલ્યાસભાઈ રફીકભાઈ આરબ પોતાની બાઈક ઉપર જી.જે. ૧૧-સીબી ૯૪૪૬ લઈને પોતાના ઘર તરફ જઈ રહયા હતા ત્યારે ટ્રક નં. જી.જે. ૧૯ ટી- ૩૮૬૩નાં…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૯ કેસ નોંધાયા, ૪ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૯ કેસ નોંધાયા હતા અને ૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૫, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૨,…

Breaking News
0

ગૌરવપૂર્ણ ઈતિહાસ ધરાવતી જૂનાગઢ-દેલવાડા ટ્રેનને હેરીટેજનો દરજ્જાે કયારે?

ઘણા વર્ષો પહેલાં જાણીતા ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર અને શત્રુઘ્નસિંહાની મૂખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ‘દોસ્ત’ આવી હતી. આ ફિલ્મ સિનેમાઘરોમાં દર્શાવતી વખતે શરૂઆતમાં જ ટાઈટલ ગીત આવે છે અને જેમાં પહાડીઓ અને…

Breaking News
0

તા. ૧૮ થી વેરાવળ-અમરેલી ટ્રેન સેવા શરૂ થવાના નિર્દેશો

જૂનાગઢ રેલ્વે સ્ટેશનના મેનેજર પ્રફુલભાઈ ભટ્ટનો સંપર્ક સાધતાં જૂનાગઢ ખાતેથી હાલ જે ટ્રેન વ્યવહાર ચાલી રહ્યો છે તેની માહિતી મળી હતી. ખાસ કરીને સોમનાથ એકસપ્રેસ અને જબલપુર તેમજ વેરાવળ-બાંદ્રા ટ્રેન…

Breaking News
0

ધણફુલીયા ગામે આવેલ કોમી એકતાનાં પ્રતીક સમી સૂફી-સંત શિરાઝીશાહ પીર દરગાહનાં ખાદીમ ઈબ્રાહીમશાહ બાપુનું અવસાન : શોકનું મોજું

ગુજરાતના સુપ્રસિધ્ધ સૂફી સંત શિરાઝીશાહ પીર દરગાહના ખાદીમ ખલીફા ઈબ્રાહીમશાહ બાપુ સોહરાવર્દીનું અવસાન થતાં સમસ્ત સોરઠ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યુ છે. જૂનાગઢ નજીક આવેલ ધણફુલિયા ગામે કોમી એકતાના પ્રતીક…

Breaking News
0

ઉપલા દાતારની જગ્યાનાં બ્રહ્મલીન મહંત પટેલબાપુની પૂણ્યતિથિની ઉજવણી થશે

ઉપલા દાતારબાપુની જગ્યાના બ્રહ્મલીન મહંત શ્રી પટેલબાપુની ૩૧મી પૂણ્યતિથિ ફાગણ સુદ-પ ને તા. ૧૮-૩-ર૦ર૧ ગુરૂવારના રોજ ભાવભેર ઉજવણી કરવાનું અનેરૂં આયોજન જગ્યાના મહંત શ્રી ભીમબાપુની નિશ્રામાં કરવામાં આવ્યું છે. આ…

1 145 146 147 148 149 285