Yearly Archives: 2021

Breaking News
0

જીએસટી હેઠળ આવે તો પેટ્રોલની કિંમત ઘટીને સીધી ૭પ રૂપિયા પ્રતિ લિટર થઈ શકે !

હાલ પેટ્રોલ ઉપર તેની મૂળ કિંમત કરતા પણ ઘણો વધુ ટેકસ લેવામાં આવે છે, જેને રાજય તેમજ કેન્દ્ર એમ બંને સરકાર ટેકસ વસૂલેછે. પેટ્રોલ ઉપર લાગતા વિવિધ ટેકસ અને સેસને…

Breaking News
0

એચડીએફસી બેંકે પણ હોમલોનનાં વ્યાજ દરમાં કર્યો ઘટાડો

એચડીએફસી બેંકે હોમલોનનાં વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. જે ૪ માર્ચ ર૦ર૧થી લાગું થશે. આ ઘટાડા બાદ હોમ લોનનો નીચામાં નીચો વ્યાજ દર ૬.૭પ ટકા થઈ જશે. ઘટાડોનો લાભ એચડીએફસીનાં તમામ…

Breaking News
0

ઉના : સ્ટેમ્પ વેન્ડરનો વ્યવસાય કરતા યુવાને જીવન ટુંકાવ્યું

ઉના મામલતદાર કચેરીનાં કમ્પાઉન્ડમાં કામ કરતા પિટિશન રાઈટર અને સ્ટેમ્પ વેન્ડરનો વ્યવસાય કરતા મનીષ ગોહિલ નામના યુવકની ચાચકવડ ગામની સરકારી વાવમાંથી લાશ મળી આવી હતી. શિક્ષક સોસાયટીમાં રહેતા અને પરિવારમાં…

Breaking News
0

ભાર વગરનું ભણતર કે ભણતરનો ભાર ?

મુંબઈમાં અભ્યાસ કરતા અને સુરત રહેતા યશ ભરતભાઇ સેદાણી ર૧ વર્ષની નાની ઉંમરમાં પ્રથમ પ્રયત્ને ફાઈનલી પરીક્ષામાં સીએ તો થઈ ગયો પણ તેના સીએ ફાઇનલના જ પુસ્તકો અધધ યસની ઉંચાઈ…

Breaking News
0

માંગરોળ : મકતુપુર ગામે બાજ પક્ષીને બચાવાયું

માંગરોળના મક્તુપુર ગામે મોબાઈલ ટાવરની બાજુમાં આવેલ આંબાના ઝાડમાં ખેડુત દ્વારા બાંધવામાં આવેલી જાળમાં બાજ પક્ષી ફસાયું હતુ. ટાવર ઓપરેટર દ્વારા સંજીવની નેચર ફાઉન્ડેશનને જાણ કરાતાં સંસ્થાના નરેશબાપુ ગોસ્વામી, પ્રવિણભાઇ…

Breaking News
0

કેશોદ શહેરમાં ૭ માર્ચે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે

કેશોદ શહેરમાં તા.૭/૩/૨૦૨૧નાં રોજ સવારે ૯ થી ૧ કલાક સુધી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન આહિર એક્તા મંચ અને આહિર સમાજ કેશોદ દ્વારા કરવામાં આવ્યું છે. કેશોદના એમ.વી.બોદર આહિર સમાજ,…

Breaking News
0

સરકારના વેક્સિનેશન કાર્યક્રમમાં રજિસ્ટર કરવા રિલાયન્સે તેના કર્મચારીઓને વિનંતી કરી, કંપની વેક્સિનેશનનો તમામ ખર્ચ ઉઠાવશે

રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને દાનવીર નીતા એમ. અંબાણીએ રિલાયન્સના તમામ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને એક ઇ-મેલ કરીને વિનંતી કરી છે કે ભારતના કોવિડ-૧૯ વેક્સિનેશન કાર્યક્રમમાં રજિસ્ટ્રેશન કરાવે અને તમામ કર્મચારીઓ,…

Breaking News
0

દોલતપરામાંથી ૪ જુગારી ઝડપાયા

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પો.કો. રમેશભાઈ ગોવિંદભાઈ અને સ્ટાફે દોલતપરા કસ્તુરબા સોસાયટીનાં નાકા પાસે જુગાર અંગે રેડ પાડતાં ઈમ્તીયાજ દલ, રાજુ કલાલ, ખાલીદ જુણા, મેસબીન શેખને રૂા. ૪૪૬૦ સાથે…

Breaking News
0

વિસાવદર તાલુકાના નાનીપીંડાખાઈ ગામે માર્ગ અકસ્માતમાં મૃત્યું

વિસાવદરનાં નાની પીંડાખાઈ ગામનાં મનસુખભાઈ માવજીભાઈ ગોધાણી (ઉવ.પ૮)એ પ્રકાશ બાલાભાઈ ભરવાડ રહે.ભલગામ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદીના મોટાભાઈ કેશુભાઈ તથા તેમની પત્ની કાંતાબેન પોતાની…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૯ કેસ નોંધાયા, પ દર્દીઓ સ્વસ્થ થયાં

વિસાવદર તાલુકાનાં લીમધ્રા ગામનાં કાળુભાઈ ગોરધનભાઈ વૈષ્ણવ (ઉવ.૬પ) એ શૈલેષ ભીખાભાઈ સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આ કામનાં આરોપી ફરીયાદીનાં ઘરમાં ચોરી કરવાનાં ઈરાદે પ્રવેશ કરી અને મુંઢમાર મારી…

1 164 165 166 167 168 285