Yearly Archives: 2021

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૮ કેસ નોંધાયા, ૬ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૮ કેસ નોંધાયા હતા અને ૬ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા કેસો પૈકી જૂનાગઢ શહેર-પ,…

Breaking News
0

જૂનાગઢનાં પુર્વ સાંસદ, પુર્વમંત્રી શ્રી મો.લા.પટેલનું નિધન : ઘેરા શોકની લાગણી

જૂનાગઢ સહિત ગુજરાતભરમાં અને દેશભરમાં શિક્ષણ ક્ષેત્રે ખુબજ મોટુ યોગદાન આપનારા અને કડવા પાટીદાર સમાજનાં મુંઠી ઉચેરા માનવી એવા મો.લા.પટેલ આપણી વચ્ચે નથી રહયા. તેઓનું દુઃખદ નિધન થયું છે. આ…

Breaking News
0

સ્વ. મોહનભાઈ પટેલની જીવન-ઝરમર

• મોહનભાઇ પટેલ – એક સેવાકિય ભેખધારી. • જન્મ તારીખ ૨૦-૧૨-૧૯૩૧ના રોજ કોલકી (ઉપલેટા તાલુકાના ) ખાતે જન્મેલા આજે ૫-૩-૨૧ ના રોજ વિદાય લીધી. • ૭૦ વર્ષથી જૂનાગઢમાં સ્થાયી થઇ…

Breaking News
0

શિવરાત્રી મેળાને મંજુરી આપવાની માંગણી સાથે રમતા સાધુ પંચ મેદાને

જૂનાગઢ ખાતે પ્રતિવર્ષ યોજાતો શિવરાત્રીનો મેળો આ વર્ષે કોરોનાના સંક્રમણકાળને લઈને મુલત્વી રાખવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ છે. અને સરકારનાં આ નિર્ણય અને સરકારશ્રીની સુચના મુજબ આ વર્ષે…

Breaking News
0

કોરોના સંકટ : રોપ-વે સેવા ૧૧ માર્ચ સુધી બંધ રહેશે

જૂનાગઢમાં આજથી તા. ૧૧-૩-ર૧ સુધી રોપ-વે સેવા બંધ રહેશે ઃ કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત આગામી મહશિવરાત્રી પર્વને લઈ…

Breaking News
0

ભાજપનાં રાજમાં ગુજરાતના માથે રૂપિયા ત્રણ લાખ કરોડનું મોટું દેવું

આજે ગુજરાતના માથે અંદાજે રૂા.૩ લાખ કરોડનું ભારેખમ દેવું છે. ગુજરાતની તિજાેરી ખાલીખમ છે. છતાં ભાજપ અડીખમ છે. કોરોના કાળમાં ઉદ્યોગ, ફેક્ટરી, કારખાનાઓ બંધ થયા, યુવાનોની નોકરીઓ પણ જતી રહી,…

Breaking News
0

ખાદ્યતેલના ભાવો મુદ્દે ગૃહમાં ભાજપ- કોંગ્રેસ વચ્ચે આક્ષેપબાજી

ગુજરાત રાજયમાં ખાદ્યતેલના ભડકે બળતા ભાવોનો મુદ્દો ગઈકાલે વિધાનસભાના બજેટસત્રમાં ગૃહમાં ચમકયો હતો . વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા સરકાર એક તરફ મગફળીનું મબલખ ઉત્પાદન થયું હોવાની વાતો કરે છે. તો…

Breaking News
0

ગુજરાતમાં ખેડુતો દ્વારા થયેલ ટ્રેક્ટર સહાયની ૨૭,૬૨૪ અરજી પડતર !

ગુજરાત રાજ્યની ભાજપ સરકાર એક તરફ ખેડૂતોની હામી હોવાની મોટી વાતો કરી વિવિધ પ્રોત્સાહનો- લાભો ખેડૂતોને આપવાની જાહેરાતો કરતી રહે છે તો બીજી તરફ રાજ્યમાં ખેડૂતોના કામો અટવાઈ જવાના અને…

Breaking News
0

પ.બંગાળમા ધાર્મિક ધ્રુવીકરણને આધારે ટીએમસીને સત્તાથી દુર કરવાની ભાજપની રણનીતિ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલી યોજી હતી. તેમણે પોતાના ભાષણમાં કોમવાદી ઉચ્ચારણો જેમ કે, ગાયની તસ્કરી અને લવ જેહાદ જેવા યુપી સરકારના મુદ્દાઓને પ્રાધાન્ય આપ્યું અને…

Breaking News
0

આગની ઘટનાઓને પગલે અગ્નિ નિવારણ સુધારા વિધેયક પસાર

ગુજરાત રાજ્યમાં અનેક સ્થળોએ છેલ્લા કેટલાક સમયમાં આગ લાગવાની મોટી ઘટનાઓ સામે આવી હતી, જેમાં અનેક નિર્દોષો જીવતા ભૂંજાયા હતા. ત્યારે આ મામલે સરકાર સફાળી જાગી હોય તેવું લાગી રહ્યું…

1 162 163 164 165 166 285