Yearly Archives: 2021

Breaking News
0

મેંદરડામાંથી અપહરણના ગુનાનો ફરાર શખ્સ ઝડપાયો

મેંદરડા પોલીસે અપહરણનાં ગુનામાં ફરાર શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. મેંદરડાનાં પીએસઆઈ કે.એમ.મોરી અને સ્ટાફે મેંદરડામાં જલ્યાણ બાયપાસ ચોકડી ઉપર વાહન ચેકીંગ દરમ્યાન ડબલ સવારીમાં આવતી નંબર પ્લેટ વગરની બાઈકને…

Breaking News
0

જૂનાગઢમાં કારમાં દારૂની હેરાફેરી કરતો એક શખ્સ ઝડપાયો, એક નાસી ગયો

જૂનાગઢ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન મધુરમ રોડ ઉપર એક ફોરવ્હીલ કાર શંકાસ્પદ રીતે જતી હોય તેની તલાસી લેતા કારમાંથી દારૂ મળી આવતા કેશોદનાં રાજેન્દ્રભાઈ જેઠાભાઈ દયાતરને ઝડપી લઈ…

Breaking News
0

જૂનાગઢ પોલીસે ગુમ થયેલા ૭૦ વર્ષનાં વડીલની ભાળ મેળવી તેમનાં પરિવાર સાથે મિલન કરાવ્યું

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

મેંદરડા : પુલવામાનાં શહિદોને શ્રધ્ધ્ધાંજલી અપાઈ

મેંદરડા મન મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વેલેન્ટાઇન ડે ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. અને પુલવામાનાં શહીદ જવાનોને મેંદરડાનાં આગેવાનો દ્વારા શ્રધ્ધાંજલી અપાઈ હતી. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar…

Breaking News
0

વસંતનો વૈભવ ! ઉત્સાહ અને ઉમંગનો સમન્વય

વસંત ઋતુ એટલે વસન્તિ અસ્મિન સુખાની, જેમાં બધા સુખેથી રહે તે ઋતુકાળ. વસંત પંચમી અને સમગ્ર વસંત ઋતુમાં પ્રકૃતિ નવપલ્લવિત બને છે. આજનું યુવાધન પણ આ પર્વનું મહત્વ સમજે છે.…

Breaking News
0

જૂનાગઢ : બાળકોએ રામ મંદિર નિર્માણમાં પોતાની બચત અર્પણ કરી

અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર નિર્માણ માટે ૩ વર્ષના ભાઈ અને ૫ વર્ષની બહેન દ્વારા માટીના ગલ્લામાં એકઠી થયેલી બચત અર્પણ કરેલ હતી. ૬ ડિસેમ્બર ૧૯૯૨ના કારસેવક અને શિશુકાળથી સંઘના…

Breaking News
0

જૂનાગઢ : માતૃશ્રી એમ.જી. ભુવા કન્યા વિદ્યા મંદિર ખાતે વિવિધ સ્પર્ધા યોજાઈ

માતૃશ્રી એમ.જી. ભુવા કન્યા વિદ્યા મંદિર-જાેષીપુરા, જૂનાગઢ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત ચિત્ર, નિબંધ લેખન અને વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ હતો. અને…

Breaking News
0

મુખ્યમંત્રીશ્રીના સ્વાસ્થ્ય માટે અંબા માતાજીને પ્રાર્થના કરાય

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની તબીયત લથડી છે અને સારવાર લઈ રહયા છે ત્યારે ગરવા ગિરનાર ખાતે બિરાજતા જગત જનની માં અંબાજી મંદિર ખાતે મોટા પીરબાવા તનસુખગીરીબાપુએ મુખ્યમંત્રીશ્રી તુરંત સ્વસ્થ બની…

Breaking News
0

કથાકાર પૂજ્ય ડોંગરેજી મહારાજનો આજે જન્મ દિવસ

ગુજરાતની પ્રજાને કથામૃતનું પાન કરાવનાર રામચંદ્ર કેશવદેવ ડોંગરેનો જન્મ ૧૫-૨-૧૯૨૬ એટલે કે સવંત ૧૯૮૨ના ફાગણ સુદ ત્રીજના રોજ વડોદરામાં થયો હતો. તેમનું મૂળ નામ રામચંદ્ર ડોંગરે તથા પિતાનું નામ કેશવ…

Breaking News
0

માનખેત્રા ખાતે વાડી વિસ્તારના ઊંડા કૂવામાં પડેલી બિલાડીને બચાવાઈ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના માનખેત્રા ગામે વાડી વિસ્તારમાં લગભગ ૪૦ ફુટ જેટલા ઉંડા કુવામાં બિલાડી પડી જતા ડો. હાર્દિકભાઈ કરમટા દ્વારા સંજીવની નેચર ફાઉન્ડેશનને જાણ કરતા તાત્કાલિક શીલના કાર્યકર સતીષભાઇ…

1 200 201 202 203 204 285