Yearly Archives: 2021

Breaking News
0

માંગરોળનાં આંત્રોલી ગામે મોરખડા સીમવાળી વિસ્તારમાં કુવામાં ઝંપલાવી મોત

માંગરોળનાં આંત્રોલી ગામનાં મોરખડા સીમવાળી વિસ્તારમાં રહેતા અરશીભાઈ લીલાભાઈ બારૈયા (ઉ.વ.૬પ)ને છેલ્લા ૧પ દિવસથી માનસીક બિમારી હોય જે બિમારીથી કંટાળી જઈ પોતાની મેળે પાણી ભરેલ કુવામાં ઝંપલાવી દેતા પાણીમાં ડુબી…

Breaking News
0

માળીયા હાટીના ખાતે જુગાર દરોડો : ૭ મહિલા સહિત ૧૧ને ઝડપી લેતી પોલીસ

માળીયા હાટીના પોલીસે જસાપરા વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતી ૭ મહિલા સહિત કુલ ૧૧ને રૂા.૧૦,૩૮૦ની રોકડ સાથે ઝડપી લઈ તમામ સામે જુગાધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

Breaking News
0

કેશોદ : નિંદ્રાધીન મહીલાનાં ગળામાંથી સોનાનું માદળીયું કાઢી લઈ રૂા. ૪૭ હજારની ચોરી

કેશોદમાં જૂનાગઢ રોડ સોમનાથ હોટલની બાજુમાં રહેતા વલ્લભભાઈ ભીખાભાઈ વાઘેલા ઉ.વ.પ૦એ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે ફરીયાદી તથા તેના ઘરના સભ્યો રાત્રીનાં વખતે નિંદ્રાધીન હતા તે દરમ્યાન…

Breaking News
0

જૂનાગઢમાં રૂા. ૧પ હજારની રોકડ રકમવાળી બેગ જાેટ મારીને લઈ ગયા

જૂનાગઢમાં નવા નાગરવાડા શેરી નં.૩ રાજદર્શન એપાર્ટમેન્ટ બ્લોક નં.૩૦૧માં રહેતા કિપલ વિનોદરાય મકાણી (ઉ.વ.૩૯)એ બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે ફરીયાદી પોતાની મોટર સાયકલ લઈ જઈ રહયા…

Breaking News
0

જૂનાગઢ જીલ્લો કોરોના મુકત થઈ રહયો છે :  ફકત ૧ કેસ 

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાનાં ફકત એક જ કેસ નોંધાયો છે. જેમાં કેશોદમાં એક કેસ નોંધાયેલ છે. જયારે જૂનાગઢ શહેરમાં ગઈકાલે એક વ્યકિતને ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે. જયારે કોરોનાથી…

Breaking News
0

ખરાબ હવામાનને લીધે રોપ-વે સેવા બંધ હોવાથી રાજયપાલ આચાર્ય દેવવ્રતજીનો અંબાજી મંદિરની મુલાકાતનો કાર્યક્રમ રદ થયો

રોપ-વે સેવા ખરાબ હવામાનને લીધે આજે પણ બંધ રહી હોવાને કારણે આજે જૂનાગઢનાં મહેમાન બનેલા ગુજરાતનાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અંબાજી માતાજીની મુલાકાતનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. રાજયપાલશ્રીની જૂનાગઢની મુલાકાત…

Breaking News
0

રાત્રી કર્ફયુમાં રાહતથી રેસ્ટોરાંના માલિકો ખુશઃ ધંધાને દોડતો કરવામાં મળશે મદદ : જૂનાગઢ સહિત આઠ મહાનગરોમાં નાઈટ કર્ફયુના સમયમાં એક કલાકનો ઘટાડો કરાયો

ગુજરાત સરકારે નાઈટ કર્ફ્‌યૂના સમયમાં એક કલાકનો ઘટાડો કરતાં અમદાવાદમાં આવેલી રેસ્ટોરાં અને હોટેલના માલિકો આનંદમાં છે. ર્નિણયના માત્ર એક દિવસ પહેલા, ગુજરાતમાં કોવિડ-૧૯ના કેસમાં ઘટાડો થયો હોવાનું કારણ આગળ…

Breaking News
0

ગુજરાતનાં રાજયપાલ આચાર્ય દેવવ્રત આજે જૂનાગઢનાં મહેમાન : વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિતિ

ગુજરાત રાજયનાં રાજયપાલ આચાર્ય દેવવ્રત આજે જૂનાગઢનાં મહેમાન બન્યા છે. રાજયપાલશ્રી કેશોદ એરપોર્ટ ખાતે ઉતરાણ કરી જૂનાગઢની મુલાકાતે આવ્યા છે. આજે જૂનાગઢનાં સુપ્રસિધ્ધ ઉપરકોટની મુલાકાત પણ લીધી હતી અને જયાં…

Breaking News
0

પૂજ્ય મોરારીબાપૂની ૮૬૩મી રામકથા ૩૧ જુલાઇએ અમરકંટકમાં સીમિત શ્રોતાઓ સાથે શરૂ થશે

માં નર્મદાના ઉદગમ સ્થળ અમરકંટકમાં ૩૧ જુલાઇથી ૮ ઓગસ્ટ, ૨૦૨૧ સુધી પૂજ્ય મોરારીબાપૂની ૮૬૩માં રામકથા યોજાશે. કોરોના મહામારીમાં અગાઉની કથાઓની માફક જ આ કથામાં પણ સીમિત શ્રોતાઓને કથા સ્થળ ઉપર…

Breaking News
0

જૂનાગઢમાં સેવાભાવી સુખ પરિવાર દ્વારા પ્રજ્ઞાચક્ષુ બાળાને સુરજ ફનવર્લ્ડની શેર કરાવાઈ

જૂનાગઢમાં સુખ પરિવાર દ્વારા પ્રજ્ઞાચક્ષુ બાળાઓને સુરજ ફન વર્લ્ડની મુલાકાતે લઈ જવામાં આવેલ અને ત્યાં ભોજન પ્રસાદ પણ લેવડાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ અંગેની મળતી વિગત અનુસાર બાબા…

1 75 76 77 78 79 285