Monthly Archives: February, 2022

Breaking News
0

આજે આઈશ્રી ખોડિયાર જયંતિની ભાવભેર ઉજવણી

પરગટ પરચા પુરનારી અને ભકતજનોની સર્વે મનોકામના પુર્ણ કરનાર અને કળિયુગની હાજરાહજુર દેવી એવા આઈશ્રી ખોડિયાર માતાજીની જયંતિ હોય જેને ખોડિયાર જયંતિ તરીકે ઓળખવામાં આવે છે. આજના દિવસે જૂનાગઢ સહિત…

Breaking News
0

ગોૈણ સેવા પસંદગી મંડળનું પેપર લીક થવાનાં મામલે પુરતી સાવચેતી,  હવે જે સ્કૂલમાં સીસીટીવી કેમેરા નહીં હોય ત્યાં ઈજનેરોને મોકલી લગાવાશે

ગોૈણ સેવા પસંદગી મંડળનું પેપર લીક થયાની ઘટના બાદ હવે મંડળ દ્વારા આગામી પરીક્ષાને લઈને ખૂબ જ સાવચેતી રાખવામાં આવી રહી છે. ગોૈણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી ૧૩ ફેબ્રુઆરીનાં…

Breaking News
0

શ્રી ખોડલધામ મંદિરે ખોડિયાર જયંતીની ઉજવણી : પ્રાગટ્ય દિને મા ખોડલને અલૌકિક શણગાર, ૯ કિલોગ્રામનો ડ્રાયફૂટનો હાર અર્પણ કરાયો

આજે મહાસુદ આઠમ એટલે કે ખોડિયાર જયંતીનો પવિત્ર દિવસ. મા ખોડલના પ્રાગટ્ય દિનની વિશ્વપ્રસિદ્ધ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા શ્રી ખોડલધામ મંદિર ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી…

Breaking News
0

કોવિડ વેક્સિનેશન ક્ષેત્રે આગવી સિદ્ધિ ૧૦કરોડ ડોઝનો લક્ષ્ય પાર કરતું ગુજરાત

કોરોના મહામારીસામે રક્ષણાત્મક એવા હાથવગા હથિયાર કોરોના વેક્સિનના ૧૦ કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપવાની સિદ્ધિ ગુજરાતે મેળવી છે.  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને કોરોના વેક્સિનેશનનું સુરક્ષા કવચ આપવા સતત કાર્યરત…

Breaking News
0

ભેંસાણમાં નવનિયુક્ત સરપંચો માટે પંચાયત ધારા વિષે માર્ગદર્શન સેમિનાર યોજાયો

ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના મહિલા પદાધિકારીઓની વહીવટી કામગીરી મોટાભાગે તેઓના પતિઓ સંભાળતા હોય છે , પરંતુ હવેના સમયે મહિલા પદાધિકારીઓ પોતે જ પોતાના કાર્યક્ષેત્રના વિકાસ માટે સમાજના…

Breaking News
0

સનખડામાં ટ્રાન્સફોર્મર ફરતે આંબલી-બાવળનાં ઝુંડ

ઉનાના સનખડા ગામે અનુસૂચૂત જાતી વિસ્તારના રોડ ઉપર ટ્રાન્સફોર્મરની ફરતે આંબલી, બાવળના ઝાડ ઉગી ગયેલ હોય અને શોર્ટસર્કિટ થવાની ભીતિ હોય, કોઈ જાનહાની ન થાય તે પહેલા ઝાડવા દૂર કરવા…

Breaking News
0

જૂનાગઢ : ગૌણ સેવા મંડળની પરીક્ષા અંગે માર્ગદર્શન અપાયું

તા.૧૩/ર/ર૦રરના રોજ યોજાનાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા બાબતની મિટીંગ જૂનાગઢ જીલ્લાના અધિકારીઓ સાથે યોજવામાં આવી હતી જેમાં પરીક્ષાને અનુરૂપ પ્લાનીંગ તેમજ કરવાની થતી કાર્યવાહી અંગેના જરૂરી સુચનો અપાયા…

Breaking News
0

રાજ્યભરમાંથી ૯ જિલ્લાના ૩૦ પર્વતારોહકો ગુજરાત ડુંગરાળ વિસ્તાર પરિભ્રમણમાં જાેડાયા

કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજીત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ સંચાલિત ગુજરાત ડુંગરાળ વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ ૨૦૨૧-૨૨ તા.૨૮ જાન્યુઆરી ૨૦૨૨ થી ૬ ફેબ્રુઆરી ૨૦૨૨ દરમ્યાન…

Breaking News
0

ગ્રામસેવક ભરતી નિયમો બાબતનો ૧૧/૧/ર૦૨૨નો પરિપત્ર રદ કરવા આવેદનપત્ર અપાયું

કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બી.આરએસના વિદ્યાર્થીઓ માટે ગ્રામસેવકની પોસ્ટ પોતાના ફિલ્ડને લગતા ક્ષેત્રમાં રોજગારી માટેની માત્ર એક જ તક હતી જેમાં હવે પોતાના ફિલ્ડને લગતી અનેક તકો ધરાવતા ઉચ્ચ અભ્યાસક્રમોનો…

Breaking News
0

અભિનવ વિદ્યા મંદિર ગીરગઢડા ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભની ઉજવણી

શ્રી અભિનવ વિદ્યા મંદિર ગીરગઢડા ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભ ૨૦૨૨ની ઉજવણી શાનદાર રીતે થઈ હતી. કોરોના સંક્રમણની તકેદારીના ભાગરૂપે સમગ્ર આયોજન સંક્ષિપ્ત રખાયું હતું. આ કાર્યક્રમનાં અધ્યક્ષ યુવક મંડળ…

1 16 17 18 19 20 24